________________
પૂ. કાનજીસ્વામી ગઈ કાલે ૭-૧૦ કાળધર્મ પામી ગયા. ૧૫ દિવસ પહેલાં જશલોકમાં Prostrate Gland ના ઓપરેશન માટે દાખલ કર્યા હતા, પછી Leukorinia વધી ગયો Antiljotic આપી શક્યા નહીં Complication થઈ ગયાં. Phenomia, Diohria, Weakness, Fever વગેરે પછી એ સારું થયું નહીં, બસ આયુષ્ય સ્થિતિ પૂરી થઈ ૪૦- ૪૫ વર્ષ શાસ્ત્રીય બોધ લોકોને આપ્યો. આજ સવારના પાંચ વાગે સોનગઢ લઈ ગયા છે- Ambulanceમાં આવતી કાલે સાંજે રવિવારે અંતિમક્રિયા ક૨શે,
આત્માર્થી ભાઈ-બહેનો મઝામાં હશે. ૫. મુ. મુ. ભાઈ-બહેનો મઝામાં હશે.
પૂ. બા તથા દિલીપભાઈ, ભાભી, બાળકો મઝામાં હશે. આ. શાંતિભાઈનો ફોન હતો. આવતી કાલે આ વજુભાઈને ત્યાં બધાં ભેગા થવાનાં. કેવળબીજ સંપન્ન બુક માટે.
લી આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ
Greenham School-Admition માટે લખ્યું હતું તે મિનલના લખવા પ્રમાણે Interview વગેરે Formality પતાવી દેવી. બાકીનું માર્ચ-એપ્રીલ પછી પતાવી દેવું.
0
230
સાયલા, તા. ૪-૧૨-૮૦
આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તા. ૨૯/૧૧ નો તમારો લખેલ પત્ર તા. ૨/૧૨ મળેલ છે. વાંચી આનંદ થયેલ છે.
Jain Education International
11 30 11
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ II
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org