________________
Gી આનંદ થયો છે.
અમદાવાદ આવવા માટે મારી અને મિનલની ટિકીટ પણ આવી વી હતી ને તા. ૧૪મી એ સવારના ૧૧ વાગે cancel કરાવી. કારણ Gી કે c. M. Shah ની તબિયત સારી હતી નહીં. Influenza તથા | વ, Bronchitis, ઉધરસ, કફ, તે હજુ આવે છે. રાતનાં થોડો થોડો કફ વી નીકળે છે.
4241 2441 zł Delhi. O. G. L. Urgent meeting eluler Gી જઈ આવ્યા. ગઈ કાલે આવી ગયા છે પણ હજુ તદ્દન સારું નથી.' વ આજે Dr. Ashwin Mehta ને બતાવ્યું છે. Alergic Cold કહ્યું છે |B
અને થોડું વજન ઉતારવાનું પણ કહ્યું છે. વી પૂ. માજીની પણ તબિયત સારી નથી. Anaemia થઈ ગયો છે. Gી 66% Hg છે. દવા ચાલુ છે. મારા Checking માટે પણ બુધવારે ૪
૩૦ વાગે Dr. Ashwin Mehta પાસે જવાનું છે.Blood chlorestrol વા ૩૧૭ વધારે આવ્યું છે.Normal ૨૪૦ જોઈએ. સવારમાં ચાલવાનું કે ફરવાનું ચાલુ જ છે. વજન પણ ૧૨ પાઉન્ડ ઉતાર્યું છે.
વચનામૃત ૨૮મું વર્ષ પૂરું થવા આવ્યું છે. સમજ્યા તે શમાયા વ સરસ ૧૦૯ પત્ર પણ સરસ છે. બધા જ પત્રો સારા છે.
જ્ઞાનસાર-આત્મજ્ઞાનના સાધન,સ્વાનુભવ વગેરે વાંચવાનું ચાલે છે.
સ્થિરતા ઘણી જ અનુભવાય છે. ધ્યાનમાં હોઈએ ત્યારે શ્વાસોશ્વાસ તો એકદમ મંદ લાગે, પ્રકાશ લાગે, સંકલ્પ-વિકલ્પ પણ ઓછા, શૂન્ય વા જેવું, શરીર પણ હલકું, છૂટું પડી ગયેલું બે જોડેલા હાથ “૧, ૧” થી છુટા પડી જાય છે, પગનો સ્પર્શ પણ લાગતો નથી, સ્થિરતા પણ વ ઘણી જ લાગે છે. તે સ્વરૂપમાં સહજ પણ ઘણું ખરું રહેવાય છે. *:009 |
20000000000000000000000000004.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૨૯
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org