________________
O
વ પણ ચાલે, અસક્તિ આવી જાય. સંપૂર્ણ આરામ લેવો જોઈએ. ઉપકોક્ત IP વી પત્રનો જવાબ લખી શકેલ નહીં તેથી અમદાવાદથી ફોન કર્યો ત્યારે |B વી ફલ્યુના ખબર પડ્યા.
હવે તા. ૩/૧૧ના જવાબમાં યોગસાર તમારાથી ભૂલથી લખાઈ B | ગયું. જ્ઞાનસારના યોગ અષ્ટકને બદલે. મેં પણ આધ્યાત્મસારનું યોગસાર 5 વી પ્રકરણ જોયું કાંઈ ન નીકળ્યું. ટપાલનો ટાઈમ થતો હોઈ લખી નાખ્યું. હૈ પાછા યોગસાર દિગંબરી પુસ્તકમાં ક્યાં પડ્યા? તે સ્ટેજ તમો વટાવી 5 વી ગયા છો. વિસ્મરણ મને થાય નહીં છતાં થયું તે ક્ષમ્ય છે. 3 હવે તમોએ તેમાં અસંગતા માટે નિરાવલંબન યોગપરમાત્મદર્શન વી તથા સ્થિર સ્વભાવ વિષે જે જે લખેલ છે અને જે જે તમે અનુભવો | વા છો તે યથાર્થ છે. તે જાણી પરમ સંતોષ છે. છ માસ હવે પુરૂષાર્થ 5 જોતાં થાય નહીં.
આંક ૯૧૩ના પત્રની ત્રણે સ્ટેજની સમજણ યથાર્થ છે. પણ તે IE લો પુરૂષાર્થ સહજ પરિણતિ થાય ત્યાં સુધી જાગૃતિ રાખી કરવાનો છે.
પૂ. માજીને વંદન શ્રીમાન શેઠ ચિમનભાઈ તદન સાજા થઈ ગયા 5 વી હશે. ૫. મુ. મિનલકુમારી મજામાં હશે. તમોને ખુશીમાં ચાહું છું. I
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 3
છ ૬૬ ૭.
ક0000000000000000000
// સહજાત્મ સ્વરૂપાય નમઃ |
તા. ૨૯-૧૧-૮૦ 5 વપ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ
આપનો તા. ૨૪ લખેલો પત્ર તા. ૨૬મી એ મળ્યો. વાંચી ખુબ 5 * OUી
cજા
૨૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org