________________
U00000000000000000លលលលលលលលលលលលលលលលលលលលលល
આ પત્ર હું બરાબર સમજી કે નહીં તે તમે જોશો,
આપનો દિવાળી વેકેશનનો પ્રવાસ યાત્રાનો પ્રોગામ વાંચ્યો, આવવાનું કે ખુબ મન થઈ જાય છે, જોઈએ શું થાય છે ? ઇશ્વરેચ્છા. તા, ૧૦મીએ 5 કેટલા વાગે નીકળવાના છો વગેરે Detail જણાવશો, પહેલાં ક્યાં | જશો ? મિનલને શદ હતી તે હવે સારું છે. ધ્યાન, વાંચન હંમેશા B કરે જ છે.
આત્માર્થી ભાઈ-બહેનોને યાદી. પૂ, બા, દિલીપભાઈ, બાળકોને 5. વા યાદી, મુમુક્ષુ, પરમ મુમુક્ષુ ભાઈ-બહેનોને યાદી.
હમણાં પુષ્પાબેનનો ફોન હતો, બધાં પ્રવાસની ટ્રીપ માટે તા.5 | ૧૨મીએ નીકળવાના છે. એમ નલિનભાઈ મારફત સમાચાર મળ્યાં લો છે, અમારો અમદાવાદ જોડાવાનો વિચાર છે, તો ત્યાં ક્યાં દિવસે ક્યાં 5 મળશો તે જણાવશો.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ છ ઉપ ૭
સાયલા, તા. ૨૪-૧૧-૮૦ 5 | ૐ ||
| સહજાત્મ સ્વરૂપાય નમ: || આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
તમારો તા. ૩/૧૧ નો પત્ર તા. /૧૧ના રોજ મળેલ. વાંચી સંતોષ થયો છે. પ્રવાસ પહેલા જવાબ લખવો હતો પણ વખત મળ્યો તો નહીં. પ્રવાસમાં અમદાવાદ કદાચ ભેગા થશો એમ માનેલ પરંતુE ૯ શ્રીમાન શેઠ ચિમનભાઈને ફલ્યુ થતાં પ્રોગ્રામ રદ થયો. અમારા વતી 5. Gી તબિયતના સમાચાર પૂક્યા હશે. હવે સારૂં હશે, ફલ્યુ લાંબો વખત B 0000000000
* *
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org