________________
ΟΟΟΟυυυυυυυυυυυυυυυυυυυυυυυΙ
000 0000000000000000000 વા એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્નB 3ી અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર | Gી વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી કે વ શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય Gી કરી, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો 5. વ સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને વી સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ Gી ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ : લી શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક
પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે 5
ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ વાં લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ | વ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એજ શિક્ષા છે.” Gી અંતરંગ દૃષ્ટિ કરવાથી ઉપયોગ સિવાયના સર્વભાવો સંયોગી છે, વ, તેનાથી ઉપયોગને નિરંતર છૂટો પાડવો. નિર્મળ થયેલો ઉપયોગ જ વી સામાન્ય ચેતનની સાથે એકાગ્ર થશે. નિર્મલ થયેલા આત્મામાં વી પરમાત્માનું પ્રતિબિંબ પડશે, પ્રકાશ થશે, જ્યોતિ થશે, આત્માને 3ી પરમાત્મા એક થશે.
આત્મજ્ઞાનના સાધન'નું વાંચન પણ ચાલુ છે સ્વાનુભવ પણ છતાં IE વી આપની સૂચના મુજબ ફરી વાંચીશ. તો ૯૧૩ પત્ર ત્રણ સ્ટેજમાં છે. (૧) આત્માનો વેદક ગુણ સ્વભાવ, લા (૨) આત્માનો ચલ સ્વભાવ આત્મા, કર્મયોગને કારણે શાતા અશાતા વ હોય છે-સકલંક છે. (૩) તે બધાનો ઉપાય અથવા સન્માર્ગ બસ 5 Gી એક જ-ગુરુગમ સ્વરૂપ કે ઉપયોગમાં સ્થિર, અચલ થાય ત્યાં એનું 5 વી જ લક્ષ, ચિંતવના ભાવના એટલે સહજ પરિણતિ થાય ત્યાં સુધી. 'B
00000000000000000000000000
AAAAAAAAAAA000000000000000000000000004
૨૨૬
વીર-રાજપથદશિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org