________________
વા જ. હવે સારું હશે. વાંચન, ધ્યાનનો વખત રાખે જ તેમ કહેશો. 3 શ્રીમાનું ચિમનલાલભાઈ તથા પૂ. માજીને વીર વંદન. તમોને ખુશી |B વી મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭ ૬૪ ૭.
મુંબઈ, તા. ૩-૧૧-૮૦ 5
OOOOOOOOOOOOOOOOT
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | લ પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ વી આપનો તા. ૩૦-૧૦નો લખેલ પત્ર મળ્યો. વાંચી ખૂબજ આનંદ 3 થયો છે. surtecી શરૂ કરી જાણી ખુશી થઈ. આ ટેબલેટ સાચે જ Rા સારી છે. બધા જ ડોક્ટર ૨-૩ માઈલ ફરવાનું કહે છે. હું કાંઈ રસ્તા IE તા પર ચાલતી નથી. મારા ઘરથી નીકળી કેવલધામ ત્યાંથી માછલી ઘર 5 Gી ત્યાંથી ચોપાટીનો મોટો બ્રીજ છે ત્યાં સુધી મારા ઘરથી ત્યાં સુધી વા સીધેસીધું ચાલું છું. અહીં ચાલવા માટે સ્પેશીયલ જગ્યા છે જ્યાં વી વાહનોની પણ અવર જવર નથી એટલે ચાલવું પણ સુગમ પડે અને વા સ્વરુપમાં રહ્યા છતાં ફરી શકાય. ચોપાટીની અંદર કે દરિયા કિનારે થી હું ચાલતી જ નથી. વી. હવે યોગસાર હું વાંચતી જ નથી. એ જે લખ્યું હતું તે જ્ઞાનસારનું 3 હતું ભૂલથીકદાચ યોગસારનું નામ લખાયું હશે. એ યોગ અષ્ટક
સંબંધી હતું-નિરાલંબન યોગનું હતું. વી આપ મુંબઈ આવ્યા ત્યારે ૯૧૩ પત્રમાં બે ત્રણ જગ્યાએ ધ્યાન વ ખેચ્યું હતું. આ પત્ર સહજ પરિણતિ થાય એમાં ઉપયોગી છે. એટલે તે સહજ થવાય ત્યાં સુધી એટલે “ઉપયોગ લક્ષણે સનાતન રિત 5
OO
આધ્યાત્મિક પત્રવ્યવહાર
રરપ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org