________________
છ ૬૩
૭ સાયલા, તા. ૩૦-૧૦-૮૦ 5
સહજાત્મ સ્વરૂપાય નમ: || વી આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨૫-૧૦નો પત્ર તા. ૨૮-૧૦ના રોજ મળ્યો, વાંચી વા આનંદ થયો. surbex T. Tablets ચાલુ રાખી છે. તમારું ધ્યાન Gી દોરી ફક્ત વેરીફાય કરાવવું હતું. Homeo Pethic દવાને શરૂ વી કર્યા પંદર દિવસ થતાં આજથી પાંચ ગોળી બે વખત અને એક વી વખત ધ્રુજારી (Tremur)ની ગોળી શરૂ કરી છે. વ તમોને બે માઈલ ફરવાનું ડોક્ટરે કહ્યું તો ચોપાટીમાં સવારે સ્વ વી સ્વરૂપમાં રહ્યા છતાં ફરી શકાય. વળી તમોને ફાવી ગયેલ છે. સારું IP 3 છે. રસ્તા ઉપર નહીં પણ ચોપાટીની અંદર દરિયા કાંઠે જ ચાલતા જ . તે સહજ રીતે સ્વભાવમાં લીન રહેવાશે અને ફરી શકાશે. વા વળી યોગસારમાં ક્યાં ચડ્યા? એ ભૂમિકા વટાવી દીધી છે. પણB | જ્ઞાનસારમાં આત્મજ્ઞાનનું સાધન પાનું ૨૩૯ થી અને શ્લોક ૩૦ થી 3ી આગળ છેવટ સુધી મનન કરી અભ્યાસ કરશો એટલે સહજ ભેદજ્ઞાન 5 ૯ ધારાવાહી થશે.
તા. ૧૦-૧૧ થી ૧૮-૧૧ સુધી પરમ કૃપાળુદેવ વિચર્યા હતા તે 3 સ્થળો, ખંભાત, વડવા, રાજ, નાર, ઉત્તરસંડા, નડિયાદ, ઇડર વિ.
સ્થળો થઈ કુંભારીયાજી, અંબાજી, આબુ, અચળગઢ, શંખેશ્વર, | પાર્શ્વનાથજીના પ્રવાસ યાત્રાનો આ લોકો વિચાર કરે છે. રિઝવર્ડ બસ વ કરશે (દિવાળી વેકેશનમાં) ક્ષેત્ર સ્પર્શના પ્રમાણે થશે.
ચિ. મિલનકુમારીને નવરાત્રી જાગરણ-ઠંડા પીણાં, શરદી થાય 00000000000000000000000
૨૨૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org