________________
૦૦૦૦૦૦
LI
વી એટલે જ્યાં સુધી પરમાત્મતત્ત્વનું દર્શન થાય ત્યાં સુધી પરમાત્મતત્ત્વનાથ વ દર્શનની અસંગભાવે ઇચ્છરૂપ અનાલંબન યોગ છે તે પરમાત્મતત્ત્વમાં | સ્થિરતા રહિત છે અને જેથી ધ્યાન દ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ
થાય છે. તેથી યોગ નિરોધરૂપ સર્વોત્તમ યોગના પૂર્વભાવી અનાલંબન વ યોગ કહ્યો છે. નિરાલંબન યોગ તે ધારાવાહી (અખંડ પ્રશાંતવાહિતા- 15 વી સ્થિરતા) ચિત્ત છે. તે યત્ન સિવાય સહજ રીતે લગભગ પહોંચી
જવાયું છે. તે સ્થિરતા માટે છ મહિના પણ નહીં લાગે. પુરૂષાર્થ ચાલુ વી છે. સ્વરસમાં સદશ ધારામાં યત્ન સિવાય ચિત્તનું વિસ્મરણ તે નિરાલંબનE
યોગ, તે અનુભવાય છે તો પછી સ્થિરતા થાય, સહજ હોય તો 5. વી સ્વભાવની નિરંતર જ પ્રતીતિ થાય ને? થાય જ.
સવારના ફરવાનું ચાલુ કર્યું છે. Homeopathic Doctor પણ બે થે લો માઈલ ચાલવાનું કહ્યું ને દરિયા પર જઈ ધ્યાન કરો. મને એ રૂચિ 5 ગયું હવે સહજમાં એટલે આંખ થોડી બંધ કરવાની છે. ચાલતાં ફરતાં 5 સહજ સ્વભાવમાં જ લક્ષ હોય એટલે સવારમાં હવે ફાવી ગયું છે. 5 વા આપ ગળા માટે Homeo દવા ચાલુ રાખશો. આસ્તે આસ્તે ગળું | ઉઘડી જશે.
આં. શાંતિભાઈ, નગિનભાઈ, શુભીબેન તથા બીજા ભાઈ-બહેનોને વા મારી યાદ. પૂ. બા પણ મઝામાં હશે. દિલીપભાઈ તથા સરોજભાભી, 5 બાળકો મઝામાં હશે.
ઉત્તરસંડાવાળા સદ્ગુણાબેનની વાત પરથી શું લાગ્યું? કદાગ્રહ છે કે નહીં. ૨૭મું વર્ષ વંચાય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરે ચાલુ છે. હું મિનલનું ધ્યાન, સ્વાધ્યાય વગેરે ચાલુ છે, પણ નવરાત્રીના ગરબામાં વી રોજ રાતે ગાવા જતી હતી. ઓફીસે જવાનું શરૂ કરી દીધું છે. દર્દી 5 વી ખૂબ જ છે, કારણ રાતના ઉજાગરા, ઠંડા પીણા, વગેરે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ 5 OOOOOM
|
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ം
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org