________________
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8
. ૫૮
વ્હ.
મુંબઈ, તા. ૧૭-૯-૮૦
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | વ પ. પૂ. સદ્દગુરુદેવાય નમઃ
હું તથા મિનલ સુખરૂપ પહોંચી ગયા છીએ મિનલ એ લોકો સાથે કે સત્સંગ કરવા ગઈ ઠેઠ અમદાવાદ સુધી. હું મારા ડબામાં બેઠી. બસ 5. વી એજ સાક્ષાત્ આવીને ઉભા રહે. જ્યારે નવરા પડ્યા ત્યારે એટલે ?
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારૂ જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો, જીવનદોરી અમારી રે.”
બસ ઉપર પ્રમાણે જ ચાલે છે. સહજ કરતાં પણ વધારે કૃપાળુદેવનું લો કહેવું સારું છે.
c. U. Shah શુક્રવારે મદ્રાસથી આવી ગયા છે. વ આ વખતે પર્યુષણમાં અને ખાસ કરીને પ્રતિક્રમણમાં ખૂબ મઝા 5 વી આવી. આપની પાસેથી લાવેલી ચોપડી વાંચવાની શરુ કરી છે. વા આ. નગીનભાઈ અઠવાડીયામાં બે વખત સત્સંગ રાખવાનું કહેતા 5 Gી હતા. પણ મને એમ લાગે છે દરેકને પોતાને જ પુરૂષાર્થ કરવાનો, વ અરે-વાંચવાનો, ધ્યાનનો, સમજાવવાનો. વાંચતાં વાંચતાં ડાયરીમાં 5 Gી ટાંકી લે પછી એ પૂછે તો એનો ઉકેલ લાવી શકાય. એ મને ઠીક લાગે 5 વી છે. આપને શું લાગે છે ? આ. નગીનભાઈને વાત વાતમાં કહેજો, B વી ખાસ વાત નહીં કાઢતા. દિલીપભાઈ વાંચતાં હશે. એમને કહેજો હું 5 તે યાદ કરું છું. વાંચવાનું થોડું થોડું ચાલું કરે. વી પૂ. બા મઝામાં હશે. બાળકો પણ મઝામાં હશે. આત્માર્થી, પરમ |
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org