________________
વી મુમુક્ષુ, મુમુક્ષુ ભાઈ બહેનો મજામાં હશે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ છ પ૯ ૭
સાયલા, તા. ૨૭-૯-૮૦
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૧૭-૧૮૯નો ખુશીથી પહોંચ્યાનો ઇલૅન્ડ પત્ર તા. ૨૩/૯ ના રોજ મળેલ છે. વાંચી ખુશી થયા છીએ.
વિરમગામથી અમદાવાદ સુધી તમારા સ્વરૂપમાં બેઠા જાણી આનંદ. હા, હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે...એ સ્થિતિ સહજ થાય એટલે સ્વસ્વરૂપે લીન થયેથી પ્રવૃત્તિ-બહિરાલ્વ મુક, આંખ ઉઘાડી છતાં બીજું દેખાય નહીં, કાન છતાં બીજું સંભળાય નહીં, મુંગા મૌન થવાય.'
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. સમસ્ત ભૂમિ તેના પ્રકાશથી શ્વેત થઈ કે વી જાય છે. પરંતુ ચંદ્ર ભૂમિરૂપ થતો નથી.” તેમ આપણો આત્મા સકળ 5
વિશ્વને પ્રકાશે છે. પણ તે વિશ્વરૂપ થઈ જતો નથી, તેમ અનુભવ 15 વ જ્ઞાનીને થાય છે. વ હા, અઠવાડીયામાં બે દિવસ સ્વાધ્યાય રાખવાને બદલે વાંચી 5. થી વિચારી નોટ કરી પૂછે તે વધારે સારું છે તેમ મેં આ. નગિનભાઈને વા કીધું છે, અને વધારામાં કીધું કે હજુ તેમની દશા એકદમ સ્થિર અને ૨ વ સહજ થાય તેટલી ઢીલ કરવી છે, પછી બીજી વાત. ઉતાવળ સ્વાધ્યાય ? વી બાબત કરવા કહેવું એમ મારો અભિપ્રાય નથી. બાકી પૂછશે તેને તે માર્ગદર્શન આપશે. /*
૦૦૦૦૦૦૦OOOOOOOO
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvur**
OOOOOOOOOOOOOOOOOOOX)
૨૧૮
વીરરાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org