________________
પ્રિલ
2015
પ૭
૭
સાયલા, તા. ૭-૯-૮૦ 5
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ | હા આત્માર્થી બેન શ્રી સગુણાબેન, મુંબઈ
અહીંથી તાવ ઉતર્યા પછી તા. ૧૯ નો પત્ર તારીખ ૩/૯ ના રોજ હું તમારા બન્ને પત્ર પહોંચ્યા બાબત લખેલ છે. તબિયત હવે તદ્દન સારી વ છે, તો ઉચાટ ફીકર કરશો નહીં. તબિયત બાબત મુંબઈ, વેરાવલ |B વા રાજકોટ ખબર ન પડે તેની કાળજી રાખેલી, નકામી ધમાધમ થઈ IP તે પડે. સાધારણ તાવમાં શું ? વી તમારો તા. ૩/૯નો પત્ર ગઈ કાલે ત્રણ વાગે મળ્યો. વાંચી ખૂબ 3 ઉલ્લાસ ને આનંદ થયો. વ જીવને બળીયો કર્યો, પુરુષાર્થ ફળ્યો, અઠવાડીયામાં જ સહજ હૈ જેવું થઈ ગયું છે જાણી કેટલો આનંદ થયો ! ચિત્તને બહાર કાઢવું વા પડે છે. વિકલ્પ દૂર થાય અને ધ્યેયાકારવૃત્તિ અંતર્મુહૂર્ત કરતા વધારે | વી ટકી રહે તે સમાધિ છે. બસ આ સ્ટેજ ઉપર લગભગ પહોંચી જવાયું છે વી છે, તે વાંચી તમોને ખરેખર અભિનંદન આપવા પાત્ર છો, એમ હું નિશંક થઈ આવે છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નત્રય અનુભવાય છે પછી શું બાકી રહ્યું?
તમારો પુરૂષાર્થ દાદ માગી લે તેવો છે. હવે પહોંચી જવાયું તેમ વ જણાય છે. ૧ ચિ. મિનલ તરંગમાંથી આત્મધ્યાનમાં આવતી જાય છે તે જાણેલ 3ી છે. તેને યાદી. પૂ. માજીને વંદન. શ્રીમાન શેઠ ચિમનભાઈને વીર | Gી વંદન. મદ્રાસથી આવેલ હશે. તમોને ખુશી મઝામાં ચાહું છું. 5.
1 લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 3 OOOOOOOOOOT
| વીર-રાજપથદર્શિની-૧ |
૨૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org