________________
વા અભ્યાસ કરતાં ધારણાના વિષયમાં એક સરખી વહેતી વૃત્તિ અથવા B
ધ્યેયમાં અંતર્મુહૂર્ત સુધી એકાકાર સ્થિર થવું તે ધ્યાન છે. ધ્યાન કરતાં 5 કરતાં ધ્યેયરૂપ-આત્મરૂપ થવું તે સમાધિ છે, આ પુરૂષાર્થ ચાલું છે. | સમાધિમાં ધ્યાન કરનાર અને ધ્યેય વચ્ચે ભેદ અર્થાત્ ધ્યાનમાં હું શુદ્ધ 5
સ્વરૂપનું ધ્યાન ધરું છું એવો વિકલ્પ છે તે વિકલ્પ દૂર થાય અને Gી ધ્યેયાકાર વૃત્તિ અંતર્મુહૂર્ત કરતાં અધિક ટકી રહે તે સમાધિ છે. બસ, આ સ્ટેજ પર લગભગ પહોંચી જવાયું છે.
જ્ઞાનસાર-માખણ વાંચું છું. મૌન અષ્ટક-આત્મા, મોહના ત્યાગથી આત્માને વિષે આત્મા વડે આત્માને જાણે તે જ તેનું ચરિત્ર, જ્ઞાન અને દર્શન છે. આ (રત્નત્રય) દશા અનુભવાય છે. જેમ સોજાનું પુષ્ટપણું ,
અથવા વધ કરવા લઈ જતા પુરૂષને કરેણના ફુલની માળા વગેરે હૈ આભરણ પહેરાવવામાં આવે છે તેમ સંસારના ઉન્માદ-ઘેલછાને જાણતા 5
મુનિ આત્માને વિષે જ સંતુષ્ટ છે. વી પુદ્ગલોમાં યોગોની મન, વચન, કાયાની અવ્યાપારરૂપ અપ્રવૃત્તિ | ડે છે તે ઉત્કૃષ્ટ મૌન છે, એ જ મુનિનું મૌન છે. વીજેમ દિવાની ઉંચે ગમન કરવા, નીચે ગમન કરવા આદિ રૂ૫ કિયા વી વગેરે બધી ય ક્રિયા પ્રકાશમય તેમ અનન્ય સ્વભાવે એટલે પુદ્ગલ
સ્વભાવે નહીં પરિણામ પામેલા જેના આહાર વ્યવહારાદિ સઘળી વી ક્રિયા જ્ઞાનમય છે, તેનું મૌન ઉત્કૃષ્ટ છે.
તત્ત્વબુદ્ધિ-તે શુદ્ધ આત્મદ્રવ્યમાં નિત્યપણાની, શુચિ-પણાની અને વી આત્મપણાની બુદ્ધિ-તે યથાર્થ જ્ઞાન, તે વિદ્યા. એમ યોગ્દષ્ટિ સંપન્ન લી પતંજલી પ્રમુખ યોગાચાર્યે કહ્યું છે. જે નિત્ય સદા અવિચલિત || વી સ્વરૂપવાળા આત્માને દેખે, પરસંયોગને અનિત્ય, અધ્રુવ, અસ્થિર 5 વી દેખે, તેનું છલ છિદ્ર મેળવવાને મોહરૂપ ચોર સમર્થ નથી.
નિર્ભય-એક બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્ર ધારણ કરી મોહરૂપ સેનાને મુનિ !
00000
vrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
૨૧૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org