________________
000000000000000000000002
અર્કપ્રભા સમ બોધ પ્રભામાં ધ્યાન ક્રિયા એ દિઠી, તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં, રોગ નહીં સુખ પુઠ્ઠી રે.” પ્રભા નામની ૭મી દૃષ્ટિમાં સમ્યકદર્શનની નિર્મળતા દર્શાવી ત્યાં 5 ચોથું ગુણસ્થાન ઘટે છે, છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં શ્રુતજ્ઞાન સ્વાધ્યાયની મુખ્યતા દર્શાવી છે ત્યાં પમું છું ગુણસ્થાન ઘટે અને ૭મી પ્રભાષ્ટિમાં હું ચારિત્રની અત્યંત નિર્મળતારૂપ ધ્યાનની મુખ્યતા છે. ત્યાં સાતમું B. ગુણસ્થાન ઘટે છે.
હું આપને ગુણસ્થાન વિષે હંમેશાં પૂડ્યા કરતી હતી, પણ હવે વી મને સ્પષ્ટ સમજાય છે, ક્વખતે હું બધું પૂક્યા કરું છું, પણ વખત
જતાં આપોઆપ બધું સમજાય છે, અર્થાત્ શુધ્ધાત્મ તત્ત્વ પ્રગટ જેમ વી છે તેમ સ્પષ્ટ જણાય છે, ૭માં ગુણસ્થાનવાળાને ૧૪મે કેવી દશા હોય વી તે સમજાય છે.
ધ્યાનનો પ્રતિપક્ષ રોગ છે, ચારિત્ર મોહ એ જ ખરો રોગ છે અને | જીવને મુંઝવે તેથી દુ:ખ લાગે છે. ચારિત્ર મોહમંદ થાય તેમ સ્થિરતા Gી રહે અને ધ્યાનનું સુખ અનુભવી શકાય, પૂર્વે જ્ઞાનનો ક્ષયોપશમ કર્યો 5 વી હોય તેને ચારિત્ર મોહ બહુ રોકી શકે નહીં, પરંતુ ધ્યાનના આનંદને 3 વી રોકે છે, એ રોગ નામનો દોષ આ દૃષ્ટિમાં દૂર થાય છે. બાહ્ય રોગ | ઉપાધિ-અસમાધિ પણ તેમને ન હોય અને કદાચ હોય તો તેને ગણે 5. તા નહી. ધ્યાનમાં સુખની જ વૃદ્ધિ થાય છે.
ધ્યાન કરવામાં પ્રથમ ધ્યેયનો નિર્ણય કરવો પડે છે. મોક્ષને અર્થે | વા પ્રયત્ન કરવાનો હોવાથી આત્માથી જુદું ધ્યેય નથી. વ દર્શનમોહની મંદતા થાય ત્યારે ધ્યેય વિષે નિઃશંકતા થાય અને વ જીવ પાંચમી દૃષ્ટિમાં આવ્યો ગણાય, ત્યાર પછી ચિત્તવૃત્તિ વિશેષ વી એકાગ્ર કરવી અથવા ધ્યેયમાં ચિત્તનું સ્થાપન કરવું તે ધારણા છે. B ત છઠ્ઠી દૃષ્ટિમાં કહ્યું છે તે શ્રુતનું અવલંબન લેવું પડે છે, એ રીતે 5 00000000000000(លលលលលលលលលលលល
૨૧૩
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលuuuuu
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org