________________
Gી એવું સહજ થવાતું નથી. પછી મેં જીવને બળીયો કર્યો, પુરૂષાર્થ ? વો કર્યો, બસ અઠવાડીયામાં જ સહજ જેવું જ થઈ ગયું છે. ચિત્ત જોઈએ ? વ એવું જતું નથી, બહાર કાઢવું પડે છે. વર્ષ ૨૫મું બહુ જ interesting
છે. સહજ થવા પાનો ચઢાવે એવું છે. આપે મને આત્મા પ્રગટ થયા 5 પછી વાંચવા માટે ભલામણ કરી હતી પણ તેની અત્યારે જ વધારે અસર થાય છે.
હવે મેં જે સાંભળ્યું તેનો બધો જ ખ્યાલ રહે છે. ત્યારે જ્યારે હવે 5 વાં વંચાય ત્યારે, થોડા દિવસથી સ્વભાવમાં રહેવાથી (સહજ) એક લીટી 5. સમજાય, બીજી લીટીમાં ચિત્ત અંદર જતું રહે, એટલે જોઈએ એવું
concentration ન રહે. મોક્ષમાર્ગ પ્રકાશમાં પણ એવું જ થાય છે. વી હવે, એનું શું કારણ ? હજી ૨૫ મું વર્ષ ચાલે છે. મને બહુ ગમે છે, B. વ થોડું બાકી છે, હવે બસ
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતમાં કેલી કરે,
શુદ્ધતામાં સ્થિર વહે, અમૃતધારા વરસે.” અમૃતધારાની તરત જ ખબર પડે. ઉત્તરસંડાવાલા સગુણાબેન મળવા માટે આવ્યા હતા. કહેતાં હતાં 5 કે આપના વિષે બહાર બહુ સાંભળ્યું છે, વગેરે વગેરે. એમની ઉંમર
કપ વર્ષની છે. એમની વાત ઉપરથી એમની જુની પકડ મજબુત છે, વી તે આ જિંદગી માટે નહીં છૂટે એવું લાગે છે. એમને લઘુરાજ સ્વામી વ સાક્ષાત્ છે અને એમને માને છે. ભક્તિ, સ્વાધ્યાય, સ્તવન, પત્રો વા વગેરે બધું જ મોઢે પણ સઘળું એકડા વિનાના મીંડાં જેવું લાગ્યું. હું અત્યારે તો આપણને લાગે કંઈ અંશે ઊણું, (આત્મજ્ઞાન-સમકિત કે લ વિનાનું) જેવું છે.
ફરીથી યોગદૃષ્ટિની સક્ઝાય વાંચું છું.
. ഹഹഹഹഹഹഹഹഹ
* UUUUUUUUUU ૨૧ર
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org