________________
,
૧ . વ આવી ગયો. બે દિવસથી સારું છે. હું હમણાં આજે પુષ્પાબેન આવ્યા. શેઠશ્રી ચિમનભાઈ મદ્રાસ ગયા કે વી છે. ચિ. મિનલની ટપાલ એક મળી છે. રાહ જોઈ. આવી શકી નહીં. 5
પૂ. માજીને વંદન. ચિ. મિનલને આશીષ. આપને ખુશી મઝામાં વા ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન |
પ૬ ૭.
તા. ૩-૯-૮૦
| ૐ |
સહજાત્મ સ્વરૂપાય નમઃ | હા પ. પૂ. સદ્ગુરુદેવાય નમ: તમારા લખેલા બે પત્રો મળ્યા હશે જવાબ નથી, તમને એમ હશે કે 13 હા અમે પર્યુષણ પર કદાચ ત્યાં આવશે. મેં પણ ગયા પત્રમાં લખ્યું છે વા કદાચ આવશું. પણ એ લાંબો વાયદો હતો. ખેર ! પણ અમારું IE. વા આવવાનું Cancel થયું છે. કદાચ પર્યુષણના છેલ્લા ચાર દિવસ E. વ આવી શકાય તો પણ કશું જ નક્કી નહિ. આવવાની ઘણી જ ઇચ્છા | Gી હતી. પણ હરિ ઇચ્છા પ્રમાણે જ થાય છે. c. C. Shah ગઈ કાલે Gી મદ્રાસ ગયા છે. તો સાગરમાં ૨૫મું વર્ષ વંચાય છે. બસ આખા પત્રમાં ઉદય, વ્યવહાર, તે વ્યાપાર, ગૃહસ્થાશ્રમ બધું જ પણ સાથે બાહ્ય સમાધિ. સમાધિ પાને વ પાને લીટીએ લીટીએ એ જ. ઉદય ઉપાધિ છતાં અંતર્મુખ-અંતર્સમાધિ B વી અને સાથે સાથે આટલો બોધઆપી ગયા. હું રોજ ૨૫મું વર્ષ સાંભળતી 5 વી જાઉં અને વિચારે ચઢું-શું એમની અલૌકિક દશા-અદ્ભૂત દશા, બસE તા સાંભળ્યા જ કરીએ. અને આપણે (મારે) છ માસ થયા. હજુ જોઈએ 5
U0000000000000លុបបបបបបបបបប
| * ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org