________________
voor
9 પપ
૭
સાયલા, તા. ૧-૯-૮૦ 5
// સહજાત્મ સ્વરૂપાય નમ: // આત્માર્થી બેનશ્રી સણાબેન, મુંબઈ તો તા. ૧૭-૮નો લખેલ પત્ર તા. ૨૨-૮-ના રોજ મળ્યો અને 3 તા. ૧૮-૮ના રોજ લખેલ પત્ર ૨૧-૮ના રોજ મળ્યો. બંને પત્ર 5 વી વાંચી પરમ સંતોષ થયેલ છે. હું પ્રથમ તમારા ૧૬-૮ ના પત્રના ત્રણ લાંબા પેઇજીઝ છે. તેમાં વી બીજું પેઈજ આખું સર્બોધનો પ્રવાહ છે. જે કર્મથી હણાયેલ છે હું તેના ઉપર ક્રોધ થવાને બદલે અનુકંપા થવી જોઈએ. અનંતાનુબંધી વ કષાય તો ગ્રંથભેદ સાથે ગયા છતાં બાર ભેદ ચાર કષાયના ઇન્દ્રિય વી વિષયના જય પ્રમાણે ક્રમસર જવાના જ. મન શુદ્ધિ મુખ્ય છે તે | વ કરવી જોઈએ. સમભાવરૂપ સૂર્યના પ્રકાશથી રાગાદિ અંધકારનો નાશ વ થાય છે અને પરમાત્મપદ સંપૂર્ણ પ્રગટે છે. આ બધું વાંચતા આ તે જ્ઞાન પ્રવાહ માટે તમારા માટે માન થયું. બાઈબલમાં સહમજુ ફોમથી હા માઉન્ટ આવે છે તેમ આ સગુણાબેનના બોધનો ક્રમ જાણે પ્રવાહ વી હોય તેવું લાગ્યું. ધન્યવાદ ! વીત્રીજું પાનું અમનસ્કાતા ઉપર જે ભાર મૂકેલ છે અને શરીર છૂટું હું પડી ગયેલું-ઉડી ગયેલું જણાય છે તે મુક્તજીવ કરતાં જરાય ઓછું લા નથી. અષ્ટકોના પદ લખી અર્થ લખેલ છે તે બરાબર છે.
બીજા પત્રમાં જણાવો છો તેમ ઉદય આને સહરાના રણ સાથે 3ી સરખાવાય નહીં. ઉદય સમપરિણામે વેચવા એમ જ્ઞાનીઓએ કહ્યું કે
છે. જવાબ લખતાં ઢીલ થવાનું કારણ મને બે ત્રણ દિવસ તાવ 15
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
5
છે.
| ૧૦ |
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org