________________
u00លលលលលលលលល
OOOOOOOOOOOOOOOOOOOOOOK
L 20
, વા સત્સંગ વગેરેના સ્મરણમાં રહું છું. અહીં સ્વપ્નમાં પણ એ જ સ્મરણ 5 વી બીજું વધારે શું લખું. G ગુરુપુર્ણિમાના દિવસે આગલી રાતના ગરબા વખતે એના ગોળ વી ગોળ ચક્કર હું સહેલાઈથી અને સ્કૂર્તિથી ફરી શકતી હતી, જે ઘણા B વા વખતથી મારે માટે મુશ્કેલ હતું. તે કાંઈ આત્મિક શક્તિ જ કામ વી કરતી હતી.
પર્યુષણના ૫-૬ દિવસ આવવાનો વિચાર છે, પછી ઇશ્વરેચ્છા. જ્ઞાનસારમાં સ્વાનુભવ ખરેખર અનુભવાય જ છે.
અષ્ટક પણ વાંચું છું. આત્મજ્ઞાનના સાધન તે પણ વાંચું છું, હવે ખૂબ મઝા આવે છે. વચનામૃતમાં વર્ષ ૨૫મું વંચાય છે. બસ, એમાં તો સમાધિ-સમાધિ. B
બાહ્યસમાધિ-ભાવસમાધિ અને સાથે સાથે ઉદય કર્મ, બંને સાથે 5 હું સાથે ભોગવાય છે. આવું સ્ટેજ ક્યારે આવશે.
શાસ્ત્રમાં મોક્ષમાર્ગ પ્રકાશક (ટોડરમલનું) વંચાય છે. એકલો વી. યથાર્થ બોધ સાધકો માટે ખૂબ ઉપયોગી છે. જો સવારના સ્વાધ્યાયમાં છે કે બપોરના રાત્રીના સ્વાધ્યાયમાં વંચાય તો તેઓને માટે આશિર્વાદ હા રૂપ થાય તેવો છે. આ સૂચન માટે લખ્યું છે.
પૂ. બા મઝામાં હશે. B-complex Tablet જો ચાલુ રાખે તો | જીભના-હોઠના ચાંદા મટી જાય. દિલીપભાઈ, સરોજ ભાભી તથા બાળકો મઝામાં હશે.
આત્માર્થી ભાઈ-બહેનો પરમ મુમુક્ષુ, મુમુક્ષુ ભાઈ બહેનો મઝામાં 3 વ હશે, મારી યાદ એ જ,
લી. આશાંકિત સગુણાના પ્રણામ 5. *
:
'
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org