________________
*
વ માટે એક જ ભવવ્યાધિને શમન કરનારું સમભાવરૂપ ઔષધ છે, IB વી જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વતુ પદ પામે છે. જે સમભાવ IP
પ્રાપ્ત થતાં રત્નત્રયી સફળ થાય છે. સર્વ શાસ્ત્રનું રહસ્ય સમભાવ. 5 | આ લોક પરલોકમાં એના સિવાય કોઈ સુખની ખાણ નથી. સમભાવની
પ્રાપ્તિ નિર્મમત્વ પ્રાપ્ત થવાથી થાય છે તે થવા માટે અનિત્યાદિ બાર 5 Gી ભાવનાઓનું અવલંબન કરવું આવશ્યક છે. .
સ્વાનુભવ કથન હંમેશાં ક્લેશ આપનાર શલ્યરૂપે થયેલા અંત:કરણને | શલ્યરહિત કરવા માટે અમનસ્કતા સિવાય બીજું ઔષધ નથી. ચંચળ 5 ઇન્દ્રિયોરૂપી પાંદડાવાળી અને મનરૂપી કંદવાળી કેળરૂપ અવિદ્યા, અમનસ્કતા ફળનું દર્શન થતાં સર્વથા નાશ પામે છે. મન અતિ ચંચળ,
અતિસૂક્ષ્મ, વેગવાળું હોવાથી લક્ષમાં આવે એવું નથી. તેને પ્રમાદરહિતપણે, Rી થાક્યા સિવાય ઉન્મની ભાવરૂપ શસ્ત્ર વડે ભેદી નાખવું. જ્યારે 5. Gી અમનસ્કતાની પ્રાપ્તિ થાય ત્યારે યોગી પોતાનું શરીર છૂટું પડી ગયેલું, 5.
બળી ગયેલું, ઉડી ગયેલું, ઓગળી ગયેલું, હોય જ નહિ એમ જાણે છે. વી આ અનુભવ છે-અંશે મદોન્મત્ત ઇન્દ્રિયરૂપ સર્પોસહિત અમનસ્કતારૂપ વી નવિન અમૃતકુંડમાં મગ્ન થયેલો યોગી અમૃત આસ્વાદ અનુભવે છે, કે
અનુભવાય છે-અંશે જે જાગૃત અવસ્થામાં સુતેલા જેવો રહે છે તે 5.
શ્વાસોશ્વાસ રહિત યોગી મુક્તજીવ કરતા કોઈ પણ રીતે ઉતરતો કે વી નથી. ભલે મોક્ષ થાઓ કે ન થાઓ પણ શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત થયે | | ખરેખર પરમાનંદનો અનુભવ થાય છે, જેની પાસે સંસારના બધા ર તે સુખો તૃણ તુલ્ય પણ લાગતા નથી. *
શમ અષ્ટક-શમ ઉપશમરસનું વર્ણન કરનારા શુભાષિતરૂપ સુધાઅમૃત વડે જેઓનું મન રાત્રિ દિવસ સિંચાયેલું છે તેઓ કદિ પણ રાગરૂપ સર્પના વિષના તરંગો વડે બળતા નથી. કેવું સરસ ! આવું 5 વી સ્ટેજ આવવું જોઈએ. મગ્ન જેની દૃષ્ટિ, કરુણાની વૃષ્ટિ વર્ષો પ્રવાહ 5 વા જેવી છે. જેની વાણી કેવળ શમરૂપ અમૃતનો છંટકાવ કરનારી એવા IF OOOOOO
"
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
૨૦૧]
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org