________________
ET AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA વી વિજય મેળવવો. મનની વિશુદ્ધિ વિના મનુષ્યોને યમ-નિયમો વડે કાયE વી ક્લેશ થાય છે. ગમે તે વિષયમાં નિર્ભયપણે ભ્રમણ કરતો મન રૂપી | વી રાક્ષસ ત્રણ જાતના સંસારરૂપી ચક્રાવામાં પાડે છે. મુક્તિ પામવાની કે હું ઇચ્છાથી તપ તપતા મનુષ્યોને ચંચળ ચિત્ત વંટોળીયાની પેઠે બીજે વ ક્યાંય ફેંકી દે છે. મનના નિરોધથી જ્ઞાનાવરણીયાદિ અતિ પ્રબળ વ કર્મનો સર્વથા નિરોધ થઈ જાય છે. મનની શુદ્ધિ વિના તપસ્વીનું ધ્યાન વા પણ નકામું છે. માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની જ શુદ્ધિ કરવી ? વી જોઈએ. તે સિવાય તપ, શ્રુત, યમ-નિયમાદિ ઉપાય વ્યર્થ છે. મનની ઢા શુદ્ધિ કરવા રાગ-દ્વેષનો ક્ષય કરવો, રાગ-દ્વેષ જીતવાથી આત્મા વી મલિનતા દુર કરી પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે. નિર્વાણપદની 5 Gી ઇચ્છાવાળા પુરૂષોએ પ્રમાદનો ત્યાગ કરી સમભાવ વડે રાગ-દ્વેષના | વી હેતુઓમાં મધ્યસ્થ પરિણામ વડે રાગ-દ્વેષરૂપી શત્રુને જિતવો જોઈએ. વી અતિ આનંદજનક સમતારૂપી પાણીમાં ડૂબકી મારનાર પુરુષના રાગવી ટ્રેષરૂપી મેલ તત્કાલ (અર્ધક્ષણમાં) નાશ પામે છે, જેને આત્મસ્વરૂપનો 5 | નિશ્ચય થયો છે, એવા સાધુ સામાયિકરૂપી સળી વડે પરસ્પર મળેલ વા જીવ અને કર્મને જુદા કરે છે, આત્મજ્ઞાનનો અભ્યાસ થતાં તથા વિધ Gી આવરણો દૂર થતાં પુનઃ પુનઃ સ્વસંવેદનથી આત્માનો દઢ નિશ્ચય વી થાય છે, તેથી આત્મસ્વરૂપને આવરણ કરનાર અને આત્મસ્વરૂપથી વી ભિન્ન એવા કર્મોને પરમ સામાયિકના બળથી નિર્જરે છે, સામયિકરૂપી ૯ સૂર્યથી રાગાદિ અંધકારનો નાશ થતાં યોગીઓ પોતાનામાં પરમાત્માનું Sા સ્વરૂપ દેખે છે. બધા આત્માઓ તત્ત્વદૃષ્ટિથી પરમાત્મા જ છે કેવળ 5. વ રાગદ્વેષાદિથી મલિન થયેલા હોવાથી પરમાત્મ સ્વરૂપની અભિવ્યક્તિ B વા થતી નથી. પરંતુ સમભાવરૂપ સૂર્યના પ્રકાશથી રાગાદિ અંધકારનો | વી નાશ થતાં આત્માને વિષે જ પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. પોતાના 3 સ્વરૂપની પ્રાપ્તિ માટે સમત્વનું સેવન કરનાર સાધુના પ્રભાવથી નિત્યE
વૈરવૃત્તિવાળા પ્રાણીઓ પણ પરસ્પર પ્રેમ કરે છે. અન્ન અને બુદ્ધિમાનોને 5
വവവവ വ വവ
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល។
** OOOOOO
આધ્યાત્મિક પત્રવ્યવહાર
O OT
૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org