________________
0000000000000000000000000000 વ આત્મજ્ઞાન, સમ્યગ્દષ્ટિ- સમ્યજ્ઞાન, સમ્યક્ દર્શન સમ્યગ્વારિત્રવાળા | 3 જ આત્મા એજ આત્મજ્ઞાન, એ જ બધા જ્ઞાનના ઉપાય છે, તે જ હૈ મોક્ષગામી છે. આ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. તે કર્મના સંયોગથી વી શરીર થાય છે. (ચારે કષાયોવાળું) તે જ આત્મા જ્યારે ધ્યાનરૂપી વ અગ્નિથી કર્મોને બાળી નાખે છે, ત્યારે નિરંજન, અશરીરી, સિદ્ધ 5. વી થાય છે, ચારે કષાયો-ક્રોધ પ્રતિપક્ષ ક્ષમાથી દૂર થાય છે, માન નમ્રતાથી વ દૂર થાય છે, માયા સરળતાથી દૂર થાય છે, અને લોભ સંતોષથી વી દૂર થાય છે. Gક્રોધરૂપી અગ્નિ સત્વગુણ અને ભાવનાના બળથી રોકી શકાય છે. .
ભાવના આ પ્રમાણે જે મનુષ્ય મને પાપનો બંધ કરી નુકશાન કરવા | ઇચ્છે છે તે ખરેખર પોતાના કર્મથી જ હણાયેલા છે. તેના ઉપર કયો | વિવેક પુરૂષ ક્રોધ કરે ? જો તું તારા અપકાર કરનાર પર ગુસ્સે થાય કે વી છે તો વધારે દુ:ખના કારણભૂત તારા કર્મ પર કેમ ગુસ્સે થતો નથી? 5 વી જે કર કર્મની પ્રેરણાથી બીજો તારા ઉપર ક્રોધ કરે છે તો તેં એવું પુણ્ય |E Gી કેમ ન કર્યું કે જેથી પીડા જ ન કરી શકે ? જાંગુલી મંત્રની સમાન |P. વી નિ:સ્વાર્થ ક્ષમાનો નિરંતર આશરો લેવો જોઈએ. ઇન્દ્રિયોને જિતવા હૈ સિવાય મનુષ્ય કષાયો ઉપર વિજય મેળવવા સમર્થ થતો નથી. કેમ કે IE.
શિયાળાની ઠંડી પ્રજ્વલિત અગ્નિ સિવાય દૂર કરી શકાતી નથી. 5. વી અનિયંત્રિત-ચંચળ અને ઉન્માર્ગી ઇન્દ્રિયરૂપી અશ્વો પ્રાણીને ખેંચીને 5 નરકરૂપી અરણ્યમાં જલદી લઈ જાય છે. જે પ્રાણી ઇન્દ્રિયોથી જિતાયેલો
છે તે કષાયોથી જલદી પરાભવ પામે છે. ન જિતાયેલી ઇન્દ્રિયો વી માણસના કુળનો નાશ-અધ:પતન બંધ, બંધના કારણ રૂપ થાય છે. હું ઇન્દ્રિયોની સર્વથા એપ્રવૃત્તિ તે ઇન્દ્રિયોનો જય નથી, પણ રાગ-દ્વેષ Sા વિના પ્રવૃત્તિ કરવી તે ઇન્દ્રિયોનો જય છે. રાગ-દ્વેષ જરૂર નિવારી વી શકાય છે. વિષયોનું પ્રિય-અપ્રિયપણું દૂર કરી ઔપાધિક સમજી રાગ- 3 વી ઢષ દૂર કરવા બુદ્ધિમાન પુરૂષે મનની વિશુદ્ધિ વડે ઇન્દ્રિયો પર 3 *
O OOOOOOOO |
૨૦૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org