________________
Lao
9 પ૩ ૭.
મુંબઈ, તા. ૧૩-૮-૮૦
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ | વ પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ લાં અમે સુખરૂપ શાંતિથી મુંબઈ પહોંચી ગયા છીએ એનો મિનલે હા લખેલો પત્ર પહોંચ્યો હશે. મને પત્ર લખવામાં થોડો વિલંબ થયો છે, વ માટે ક્ષમા આપશો. લાં આપશ્રીની ઉધરસ તથા તબીયત સારી હશે. આપ તા. ૧૩મીએ | વ વવાણીયા જવાના છો, એના સમાચાર મળ્યા છે. આ નગિનભાઈનું, 5. Gી ભાઈઓનું ફેમીલી તા. ૧૨મીએ રવાના થવાનું છે. અમને પણ, જો વી અમે મુક્ત પંખી હોઈએ તો ત્યાં ઉડી જઈ આવવાનું ખૂબ મન થઈ વી જાય છે. પણ હરિ ઇચ્છા.
ગયા સોમવારે હું તથા c. U. Shah નગિનભાઈને ઘરે ગયા 5 વ હતા, એ સમાચાર મળી ગયા હશે. મને તથા મિલનને આધ્યાત્મિક વી રીતે સારી રીતે મેળ ખાય છે અને બધી જ રીતે મેળ ખાશે એમ મારા |B વી એ કુટુંબ સાથેના બે ત્રણ વર્ષના પરિચય પછી લાગે છે. પણ થોડાક લો પરિચય માટે c. C. Shahને ટાઈમ આપીએ. બધું જ સારું થઈ જશે 5 વ ઇશ્વરેચ્છાથી.
પરમાર્થ-નિવૃત્તિ પ્રવૃત્તિમાં પુરૂષાર્થ ચાલુ છે. સંતોષ થાય એટલો કે તો પ્રવૃત્તિમાં લાંબો વખત ટકાતું નથી. અન્યભાવમાં ચિત્ત પરોવાઈ જાય 5 વી છે. લક્ષ તરત ખેંચાય છે. પાછો સ્વભાવમાં લઈ જવા પુરૂષાર્થ ચાલે Gી છે. (ટૂકમાં પ્રવૃત્તિમાં strugling Period છે)
જ્ઞાનસાર-માખણ ઘણી જ મઝા આવે છે. આત્મજ્ઞાનના સાધન, 15 Survivororrorvoorrrrrrrrrr
| ૨૦૩]
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org