________________
*
.* | • પર છુ.
સાયલા, તા. ૧૦-૮-૮૦
Tvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | તા આત્માર્થી બેન શ્રી સદ્ગુણાબેન, મુંબઈ
- ચિ. મિનલકુમારીના પત્રથી બંને સુખરૂપ પહોંચી ગયાના સમાચાર જાણેલ છે.
મુંબઈ દશ દિવસ આવવાનું થયું તે સત્સંગમાં છ માસ જેટલા વી સત્સંગનો લાભ થયો તેમ કહેતાં હતાં તે સાયલાના અઠવાડિયાના વ નિવાસ દરમ્યાન શું Impression થઈ તે જણાવશો. વી પ્રવૃત્તિ નિવૃત્તિમાં ભેદજ્ઞાન ધારાવાહી થઈ સતત જાગૃતિ સહજ વ રહે તે દશાએ પહોંચવાનું છે. તે તો તમોને મોટા ભાગે રહે જ તેમાં વી શંકા નથી. ફક્ત ઉદયનો જબરો ધક્કો આવે. ત્યારે થોડો વખત Gી જાગૃતિ ઉપર આવરણ આવી જાય તુરત ધ્યાનમાં આવતાં સ્વરૂપનું 5 વ અનુસંધાન થઈ જાય. આ પુરુષાર્થ ચાલુ રાખવો.
શ્રીમાન શેઠ શ્રી ચિનમલાલભાઈને વીરવંદન કહેશો. પૂ. માજીને 3 યાદી. તમોને ખુશી મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 3 | તા. ૧૩/૮ બધા ૧૦-૨૦ ભાઈઓ બહેનો વવાણીયા જઈએ વી છીએ, તા. ૧૭૮ સાયેલા આવશું.
πυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ
υυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ ૨૦૨
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org