________________
- પ૧
૭
સાયલા, તા. ૧૭-૭-૮૦
| સહજાત્મ સ્વરૂપાય નમઃ |
ഹഹഹഹഹഹഹഹഹഹ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વ શ્રીમાન રમણિકભાઈ, શ્રીમાન હીરાભાઈ, શ્રીમતિ આ. સગુણાબેન, વી મુંબઈ Gી લી. લાડકચંદ માણેકચંદ વોરાના વીરવંદન વાંચશો.
પૂ. માતુશ્રીજીના અવસાનના દુઃખદ સમાચાર ફુલછાબમાં વાંચી પારાવાર દિલગીરી થયેલ છે. વ એ ક્રમ દરેકને આવે છે કારણ શરીર નાશવંત છે. તેઓ તો 3 ભાગ્યશાળી થઈ ગયા. કારણ ધાર્મિક જીવન ગાળી ઘરમાં ધાર્મિક વી સંસ્કાર મૂક્તા ગયા. મારી સાથેની મુલાકાત યાદ આવે છે. તેઓનો
માયાળુ સરળ સ્વભાવ અને ધર્મ રૂચિ અને જીજ્ઞાસાપણું જાણી મને Gી વસમો લાગે. આપને પડેલ આ વિયોગના દુઃખ માટે ઘરના બધા વા ભાઈઓ બેનોને દિલસોજી પાઠવું છું.
આ. સગુણાબેનને માલુમ થાય જે હિંમત રાખી ઘરમાં બધાને હિંમત આપશો, જ્યારે યાદ આવે ત્યારે ધર્મધ્યાન કરવું. ગીતામાં | આત્મા સાથે શરીરનો સંબંધ જીર્ણ વસ્ત્રોનો શરીર સંબંધ સાથે સરખાવ્યો | છે. આર્તધ્યાન ન થાય તે જોવું.
પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. આ માટે શ્રીમાન સુજ્ઞ ભાઈશ્રી ચિમનભાઈને પણ દિલાસો પાઠવું છું.
લી. લાડકચંદ મા. વોરાના વીરવંદન
૦૦૦
*
OિOOOOOOOOOOU
આધ્યાત્મિક પત્રવ્યવહાર
)
૨૦૧
ഹ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org