________________
*
વા શુભ પ્રશસ્ત એવા જ્ઞાન- ધ્યાનમાં મગ્ન-લીન થયેલા યોગીને યોગમાર્ગના B વી સ્વામીને નમસ્કાર હો ! હા ક્રિયા અષ્ટક-વચન અનુષ્ઠાન-નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગ ક્રિયાની વી યોગ્યતાને પ્રાપ્ત થાય છે. કારણ અસંગ ભાવરૂપ ક્રિયા શુદ્ધ ઉપયોગ વ અને શુદ્ધ વિર્ષોલ્લાસની સાથે તાદાભ્ય (તન્મયતા) ધારણ કરે છે.
(ગુરુગમ) વળી તે સ્વાભાવિક આનંદરૂપ અમૃતરસથી આઈ - વી ભીંજાયેલી છે.. વ વચન અનુષ્ઠાન સાદી ભાષામાં સમજાવશો. એવી જ રીતે બધા જ વી અષ્ટકોનો સરવાળો તો ગુરુગમ છે. બધાનું ઔષધ પણ એ જ છે. 3ી બીજા વંચાય છે. જેમ જેમ વંચાય છે તેમ સમજાતા જાય છે. વી મોહ- “અહં મમ” પ્રાણીઓને સર્વ સંસાર ચક્રાવામાં જમાડવાને તી માટે અહં મમ એ ચાર અક્ષરનો મંત્ર મોહરાજાનો મંત્ર છે. તેનો વી વિરોધી મંત્ર મોહને જિતનાર છે. ચારિત્ર ધર્મરાજા એ મંત્રનો જાપ વી દઈ ભવ્ય પ્રાણીઓના મોહનો નાશ કરે છે. હવે આ સ્ટેજ “અહં Gી મમ” ગયું છે (મિથ્યાત્વ) તરત જ ખ્યાલ આવે હું કોણ ? આપણે વા ફક્ત નિમિત્ત જ છે. એમ બધું- સ્વાધ્યાય, ધ્યાન વગેરે ચાલુ જ છે. | આત્માર્થી, પરમ મુમુક્ષુ, મુમુક્ષુ ભાઈ-બહેનોને મારી યાદી. પૂ.બા. વી દિલીપભાઈ તો ખાસ યાદ આવે. એમની Hospitality ભૂલાય એમ 3ી જ નથી, સરોજભાભી તથા બાળકો પણ મઝામાં હશે.
ચોવીશ તીર્થકરના સ્તવનની caset સાંભળીએ છીએ. ત્યારે તે. 5 G U. Shah ધ્યાનથી સાંભળે છે. કોઈ વખત અર્થ પણ પૂછે છે.
લી. આજ્ઞાંકિત સણાના પ્રમાણ
t |
OOOOOOO આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org