________________
મોટા નણંદ આવેલા છે. બંને પથારીવશ છે. Mr. C. U. Shah પાછા દિલ્હી ગયા છે. હજી એમનું પત્યું નથી. ત્યાંથી મદ્રાસ જશે. પાંચ દિવસ પછી આવશે.
સ્વરૂપમાં ઘણી મઝા આવે છે, આકુળતા વ્યાકુળતા થતી નથી. સંકલ્પ વિકલ્પ પણ ઓછા. કષાયો પણ ઘણા જ મોળા. ઘણી શાંતિ રહે છે.
ગઈ કાલે મેં પણ ડોક્ટ૨ને બતાવ્યું.Cardiogram ફરીથી કઢાવ્યો છે. એમાં ડો. J. K. Mehtaનું કહેવું છે કે Low Voltage બતાવે છે. તે Thyroid dificiencyનું કારણ છે. એક મહિના Thyroid - Tab. અને Eltroshil + Tab. ૮ A. M સવારના લઈ, મહિના પછી ફરી કઢાવવાનો છે. વધારે પડતું વજન પણ એને લીધે વધેલું છે. Diabetic Test માટે પણ જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હવે Controlમાં હોય એમ લાગે છે પણ થોડી ખાંડ કેરી ખાવામાં આવે છે.
આજે દિલીપભાઈનો ફોન હતો. ગુરૂવારે આવવાના છે. મિલનનો સ્વાધ્યાય બરાબર ચાલે છે મને ઘડી ઘડી પૂછવા આવે છે-કે આ બરાબર છે, આ આમ છે-તેમ (Guidance માટે હું પણ બતાવું છું.)
આ. શાંતિભાઈ તથા બીજા બધા આ. મુ. ૫. મુ. ભાઈ બહેનોને વંદન પૂ. બા મઝામાં હશે.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
લી. આજ્ઞાકિંત સદ્ગુણાના પ્રણામ
For Personal & Private Use Only
૧૯૯
www.jainelibrary.org