________________
ܢܩܫܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
તમોને ખુશીમાં ચાહું છું.
લી. લાડકચંદના આત્મભાવે વંદના
૪૯
11 30 11
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ II
પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ
આપનો તા. ૨૮નો લખેલ પત્ર વાંચી અતિ અતિ આનંદ થયો છે. નિવૃત્તિમાં સ્વભાવમાં ઘણું ખરૂં ૨હેવાય છે. હજી સુધી પ્રવૃત્તિમાં સતત રહેવાતું નથી. કામમાં Busy હોઈએ ત્યારે અન્યભાવમાં ગુંથાઈ જવાય છે. અને આત્માનો લક્ષ ઘણી વખતે વિસ્મરણ થાય છે પણ તરત જ લક્ષ દોરાય છે કે સ્વરૂપમાંથી નીકળી જવાયું. થોડું થોડું રહેવાય છે. સાગરમાં પહેલી પ્રાર્થના ૧૫ થી ૨૦ મિનિટ ચાલતી હોય ત્યારે હું સ્વરૂપમાં બેઠી રહું છું- એમ ત્રુટક ત્રુટક રહેવા પ્રવૃત્તિમાં પણ પુરૂષાર્થ ચાલુ છે.
૧૯૮
ગઈ કાલે નિગનભાઈનો ફોન હતો. આપની આંખ સંબંધી સમાચાર પૂછ્યા હજી બરાબર નથી. અહિંયા ડો. પ્રફુલ્લને કે ડો. શ્રોફને એક વખત આપ જો મુંબઈ આવો તો બતાવી દઈએ અને એમનો Opinion પણ લઈ શકાય. તબીયતની સંભાળ રાખશો. સ્વાધ્યાય બિલકુલ ક૨શો નહીં. આંખને Strain ૫ડે એવું કાંઈ કરશો નહીં.
Jain Education International
તા. ૨-૬-૮૦
સરયુબેનનો પણ ફોન હતો. આપના ખબર આપ્યા હતા. ખુબ ખુબ ખુશ છે-૫૦ %ની પ્રાપ્તિ મળી છે માટે. અહિંયાં બંને માજી બિમાર છે. આ પત્ર લખી બાને જોવા વર્લી જાઉં છું. અહિંયા મારા
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org