________________
"
આપની તબીયતની સંભાળ રાખજો.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ - ૪૮ .
સાયલા, તા. ૨૮-૫-૮૦
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨૪મી મે નો પત્ર તા. ૨૭-૫ના રોજ મળ્યો, વાંચી છે સંતોષ થયેલ છે.
| નિવૃત્તિ તથા પ્રવૃત્તિમાં તમારો પુરૂષાર્થ બરાબર છે. હા ! B વી અધ્યાત્મસારના અનુભવ પ્રકરણ કરતાં જ્ઞાનસારના વર્ણવેલ મનના 5. વા પ્રકાર વધારે સરલ છે.
સાગરમાં જવાનું કર્યું, વધારે સારૂ ત્યાં પણ સ્વાધ્યાય જ ચાલે છે ને. આ વખતે મુંબઈ તીથલના ૪૮ દિવસના પ્રોગ્રામમાં તમો તથા ચિ. વી મિનલ મુંબઈ ૧૮ તથા તીથલ દિવસ મળી ૨૪ દિવસનો લાભ B વ સ્વાધ્યાયનો લીધો અને અલભ્ય ફાયદો પણ થયો. કુદરતની કૃપા.
અત્રે ૨૨ બેનો+૭ ભાઈઓ, ૧૮ બાળકો મળી ૪૭ ભાઈઓ બેનો વી છે તેમાં ૮+૧૦ અઢારને ૫૦% પ્રાપ્તિ થઈ છે.
પૂ. બંને પાજી તથા ચિ. મિનલને યાદ કર્યાનું કહેશો. શ્રીમાન સુજ્ઞ વી ભાઈશ્રી વખત હોય ત્યારે આત્મસિદ્ધિ ઉપરાંત ઉપદેશ છાયા વાંચે તો વ સારું. મારી આંખનું પ્રીસ્ક્રીપ્શન બીડેલ છે. તમને ખ્યાલ આવશે. B વી શુક્રવારે બતાવવા જશું, ત્યારબાદ તા. ૩૧ આસપાસ જરૂર પડે તો B વી ત્યાં આવવાનું બને.
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
**
s
|
U આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org