SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ " આપની તબીયતની સંભાળ રાખજો. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ - ૪૮ . સાયલા, તા. ૨૮-૫-૮૦ | સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ તમારો તા. ૨૪મી મે નો પત્ર તા. ૨૭-૫ના રોજ મળ્યો, વાંચી છે સંતોષ થયેલ છે. | નિવૃત્તિ તથા પ્રવૃત્તિમાં તમારો પુરૂષાર્થ બરાબર છે. હા ! B વી અધ્યાત્મસારના અનુભવ પ્રકરણ કરતાં જ્ઞાનસારના વર્ણવેલ મનના 5. વા પ્રકાર વધારે સરલ છે. સાગરમાં જવાનું કર્યું, વધારે સારૂ ત્યાં પણ સ્વાધ્યાય જ ચાલે છે ને. આ વખતે મુંબઈ તીથલના ૪૮ દિવસના પ્રોગ્રામમાં તમો તથા ચિ. વી મિનલ મુંબઈ ૧૮ તથા તીથલ દિવસ મળી ૨૪ દિવસનો લાભ B વ સ્વાધ્યાયનો લીધો અને અલભ્ય ફાયદો પણ થયો. કુદરતની કૃપા. અત્રે ૨૨ બેનો+૭ ભાઈઓ, ૧૮ બાળકો મળી ૪૭ ભાઈઓ બેનો વી છે તેમાં ૮+૧૦ અઢારને ૫૦% પ્રાપ્તિ થઈ છે. પૂ. બંને પાજી તથા ચિ. મિનલને યાદ કર્યાનું કહેશો. શ્રીમાન સુજ્ઞ વી ભાઈશ્રી વખત હોય ત્યારે આત્મસિદ્ધિ ઉપરાંત ઉપદેશ છાયા વાંચે તો વ સારું. મારી આંખનું પ્રીસ્ક્રીપ્શન બીડેલ છે. તમને ખ્યાલ આવશે. B વી શુક્રવારે બતાવવા જશું, ત્યારબાદ તા. ૩૧ આસપાસ જરૂર પડે તો B વી ત્યાં આવવાનું બને. OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO ** s | U આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy