________________
U0000000
વા નિરંજના બહેનનો ફોન હતો કે આપને સ્વાધ્યાય કરતાં કરતાં ૧૫E વી મિનિટ આંખે અંધારા (Guidy) આવી ગયા હતા. સુરેન્દ્રનગર બતાવવા ? વી જવાના હતા. ડોક્ટરે શું કીધું ? હવે સારૂ હશે. નહીં તો આજે B વી નગિનભાઈ સાથે મુંબઈ બતાવવા આવો તો સારું. અહિંયા સારૂં 5. & Checking 42l. વી દિલીપભાઈ તથા સરોજ ભાભી આવ્યા છે. ફોન કર્યો હતો ત્યારે 3ી તેઓ ઉષાબેનને ઘેર ગયા હતા. હલવાસનનું બોક્ષ મળ્યું છે. સાગરમાં તો એક મહિનો હું ન ગઈ પણ ઘરમાં હું Bore થઈ ગઈ હતી. આ 5 ૩ બહાને એટલું બહાર જવા મળતું અને સ્વાધ્યાય થતો. ખાસ કરીને 5. વા વચનામૃતનું સારું થાય છે. અને ત્રણ ચાર વર્ષની આદત પડી ગઈ 5 વી હતી. એટલે પાછું શરૂ કર્યું છે. સ્વાધ્યાય તો નિયમિત ચાલુ જ છે. હું ત્યાં ગરમી સખત પડતી હશે અહિયા પણ હમણાં સખત ગરમી વી પડે છે. પંખો આખો દિવસ રાખવો પડે છે.
- c. . Shah પાછા ત્રણ ચાર દિવસ દિલ્હી ગયા હતા. આવી હૈ ગયા છે.
આત્માર્થી નગિનભાઈ, શાંતિભાઈ તથા બીજા મુમુક્ષુ, પરમ મુમુક્ષુ વી ભાઈ બહેનો મઝામાં હશે. પૂ. બા મઝામાં હશે. | સત્સંગની ખામી લાગે છે પણ સાગરમાં જવાથી થોડોક સત્સંગ Gી થયો હોય એમ મન મનાવવાનું છે. બીજું સ્વાધ્યાયથી સત્સંગ પણ 5 વ ખરો સત્સંગ નથી-ખરા સત્સંગીઓનો.
મિનલનો નિયમિત સ્વાધ્યાય ચાલે છે. વચમાં વચમાં પૂછવા આવે વી છે. પંચાસ્તીકાયમાંથી પૂછવા આવી હતી. ડાયરીમાં નોંધ કરે છે. Gી બપોરના Lunch માં આવે ત્યારે જ વચનામૃત વાંચે છે અને સવારમાં ! વી વાંચે છે. + 00000000000000000000000
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
૧૯૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org