________________
(૧) અધ્યાત્મસાર-અનુભવ પ્રકરણ (૨) જ્ઞાનસાર (૩) અત્યંતર પરિણામ (૪) પૂ. છોટાભાઈના પત્રો
તે બધાનું તમોને પુનરાવર્તન ચાલે છે એટલે વધારે અહિંથી લખવાનું રહેતું નથી. એ જ અમારો સદાયનો સ્વાધ્યાય રાખેલો હતો. તમારો પુરૂષાર્થ જોઈ પ્રમોદ આવે છે.
શ્રીમાન સુજ્ઞ ભાઈશ્રી સ્તવન તથા આત્મસિદ્ધિની કેસેટ ૨ોજ સાંભળે છે-નિયમિત હોઈ- સંતોષ. નિવૃત્તિ મળશે ત્યારે જરૂ૨ વાંચન શરૂ કરશે તેમ આશા છે. બંને પૂ. માજીને વંદન. તમોને ખુશી મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવ વંદન
૪૭
11 30 11
|| સહાજાત્મ સ્વરૂપાય નમઃ II
પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ
આપનો ૧૫ મીનો પત્ર વાંચી આનંદ થયો છે.
ન
કેવળ અંતર્મુખ ઉપયોગ સતત જાગૃતિને તીર્થંકર ધર્મ કહે છે. એક સમય માત્ર બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો એને તીર્થંકર માર્ગ કહે છે. હવે હું આના જ પુરૂષાર્થમાં જ છું. નિવૃત્તિમાં અંતર્મુખ ઉપયોગ ઘણું ખરું રહે છે, પણ પ્રવૃત્તિમાં ઉપયોગ બહિર્મુખ નીકળી જાય છે પણ લક્ષ તરત જાય છે કે : ઉપયોગ બહિર્મુખ થયો, પુરૂષાર્થ ચાલુ છે.
Jain Education International
સ્વાધ્યાય ચાલુ છે. અધ્યાત્મસારમાં અનુભવ સ્વરૂપમાં મૂઢ-વિક્ષિપ્તએકાગ્ર અને નિરુદ્ધ મન કરતાં જ્ઞાનસારમાં સારૂં સમજાવ્યું છે.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
તા. ૨૩-૫-૮૦
For Personal & Private Use Only
૧૯૫
www.jainelibrary.org