SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) અધ્યાત્મસાર-અનુભવ પ્રકરણ (૨) જ્ઞાનસાર (૩) અત્યંતર પરિણામ (૪) પૂ. છોટાભાઈના પત્રો તે બધાનું તમોને પુનરાવર્તન ચાલે છે એટલે વધારે અહિંથી લખવાનું રહેતું નથી. એ જ અમારો સદાયનો સ્વાધ્યાય રાખેલો હતો. તમારો પુરૂષાર્થ જોઈ પ્રમોદ આવે છે. શ્રીમાન સુજ્ઞ ભાઈશ્રી સ્તવન તથા આત્મસિદ્ધિની કેસેટ ૨ોજ સાંભળે છે-નિયમિત હોઈ- સંતોષ. નિવૃત્તિ મળશે ત્યારે જરૂ૨ વાંચન શરૂ કરશે તેમ આશા છે. બંને પૂ. માજીને વંદન. તમોને ખુશી મજામાં ચાહું છું. લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવ વંદન ૪૭ 11 30 11 || સહાજાત્મ સ્વરૂપાય નમઃ II પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ આપનો ૧૫ મીનો પત્ર વાંચી આનંદ થયો છે. ન કેવળ અંતર્મુખ ઉપયોગ સતત જાગૃતિને તીર્થંકર ધર્મ કહે છે. એક સમય માત્ર બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો એને તીર્થંકર માર્ગ કહે છે. હવે હું આના જ પુરૂષાર્થમાં જ છું. નિવૃત્તિમાં અંતર્મુખ ઉપયોગ ઘણું ખરું રહે છે, પણ પ્રવૃત્તિમાં ઉપયોગ બહિર્મુખ નીકળી જાય છે પણ લક્ષ તરત જાય છે કે : ઉપયોગ બહિર્મુખ થયો, પુરૂષાર્થ ચાલુ છે. Jain Education International સ્વાધ્યાય ચાલુ છે. અધ્યાત્મસારમાં અનુભવ સ્વરૂપમાં મૂઢ-વિક્ષિપ્તએકાગ્ર અને નિરુદ્ધ મન કરતાં જ્ઞાનસારમાં સારૂં સમજાવ્યું છે. આધ્યાત્મિક પત્રવ્યવહાર તા. ૨૩-૫-૮૦ For Personal & Private Use Only ૧૯૫ www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy