________________
pa ,
2014 a c. C. Shah રોજ સ્તવનની તથા આત્મસિદ્ધિની કેસેટ રાતના વી રોજ સાંભળે છે. નિયમિત સાંભળે છે, વાંચવાનું શરૂ કરેલ નથી. | વ આત્માર્થી નગિનભાઈ, શાંતિભાઈ તથા બીજા આત્માર્થી ભાઈ |B હૈ બહેનો મઝામાં હશે.
પૂ. બા, દિલીપભાઈ, ભાભી, બાળકો મઝામાં હશે કૃપાળુ દેવ કહે કે લા છે કે- “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ અને શ્રી તીર્થકર ધર્મ Gી કહે છે”, બસ આ જ પ્રાપ્ત કરવાનું છે. થઈ જશે-ઇશ્વરકૃપાથી.
લી. આશાંકિત સગુણાના પ્રણામ 5 છ ૪૬ ૭
સાયલા, તા. ૧૫-૫-૮૦ | ૐ ||
|| સહજાત્મ સ્વરૂપાય નમ: // આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
તમારો તા. -૫નો પત્ર તા. ૮-૫ના રોજ મળ્યો. વાંચી સંતોષ
| થયો.
કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ અને શ્રી તીર્થંકર ધર્મ કહે IB Sા છે. એક સમય માત્ર બહુર્મુખ ઉપયોગ ન થવા દેવો અને શ્રી તીર્થંકર 5. વ માર્ગ કહે છે.” આ બરાબર લખેલ છે. તે લાગુ પડે છે, અને તે જ હવે Gી કરવાનું છે.
સાગરનો વખત બચતાં પુરૂષાર્થ રોજ વધારી દીધો લાગે છે. કા5 | થી ૮ (૨) ૧૧ થી ૧૨ (૧) ૪ થી ૫ (૧) એટલે રોજના ચાર વી કલાક થયા. એટલા ટાઈમમાં શું ન થાય ? હવે પ્રગતિ વધશે તેમ | વી લાગે છે. શું વાંચવું? તે પૂછાવો છો તો જે લખવા વિચાર્યું હતું તે તો કે વા તમે વાંચો છો.
૧૯૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org