SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ pa , 2014 a c. C. Shah રોજ સ્તવનની તથા આત્મસિદ્ધિની કેસેટ રાતના વી રોજ સાંભળે છે. નિયમિત સાંભળે છે, વાંચવાનું શરૂ કરેલ નથી. | વ આત્માર્થી નગિનભાઈ, શાંતિભાઈ તથા બીજા આત્માર્થી ભાઈ |B હૈ બહેનો મઝામાં હશે. પૂ. બા, દિલીપભાઈ, ભાભી, બાળકો મઝામાં હશે કૃપાળુ દેવ કહે કે લા છે કે- “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ અને શ્રી તીર્થકર ધર્મ Gી કહે છે”, બસ આ જ પ્રાપ્ત કરવાનું છે. થઈ જશે-ઇશ્વરકૃપાથી. લી. આશાંકિત સગુણાના પ્રણામ 5 છ ૪૬ ૭ સાયલા, તા. ૧૫-૫-૮૦ | ૐ || || સહજાત્મ સ્વરૂપાય નમ: // આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ તમારો તા. -૫નો પત્ર તા. ૮-૫ના રોજ મળ્યો. વાંચી સંતોષ | થયો. કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ અને શ્રી તીર્થંકર ધર્મ કહે IB Sા છે. એક સમય માત્ર બહુર્મુખ ઉપયોગ ન થવા દેવો અને શ્રી તીર્થંકર 5. વ માર્ગ કહે છે.” આ બરાબર લખેલ છે. તે લાગુ પડે છે, અને તે જ હવે Gી કરવાનું છે. સાગરનો વખત બચતાં પુરૂષાર્થ રોજ વધારી દીધો લાગે છે. કા5 | થી ૮ (૨) ૧૧ થી ૧૨ (૧) ૪ થી ૫ (૧) એટલે રોજના ચાર વી કલાક થયા. એટલા ટાઈમમાં શું ન થાય ? હવે પ્રગતિ વધશે તેમ | વી લાગે છે. શું વાંચવું? તે પૂછાવો છો તો જે લખવા વિચાર્યું હતું તે તો કે વા તમે વાંચો છો. ૧૯૪ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy