________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
૪૨ ૩
સાયલા, તા. ૨૬-૪-૮૦
11 30 11
| સહજાત્મ સ્વરૂપાય નમઃ ।
આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તા. ૨૪-૪-૮૦ સવારના ૫-૪૫ વાગે તમારી પાસેથી મુંબઇથી ગુજરાત એક્સપ્રેસમાં ૨વાના થઈ અમદાવાદ સ્ટેશને ૧૫-૪૫ વાગે આવી, ત્યાંથી બે ટૅક્સીમાં ૧૬-૪૫ કલાકે ૨વાના થઈ, વચમાં લીંબડી મહાસતીજી હેમકુંવરબાઈ પાસે ૧૫ મિનીટ રોકાઈ (જેઓ ૮૦ વર્ષના છે અને આપણા મંડળના સભ્ય છે) સાંજના ૨૦-૦૦ કલાકે પહોંચી ગયા છીએ. કાંઈપણ હરકત નથી. જો ચિ. મિનલે મહેનત કરી ટીકીટો ન લાવી દીધી હોત તો બે કા૨થી ૨વાના થવાનું નક્કી કરેલ હતું, પરંતુ કાર કરતાં ટ્રેઇનની-લાંબી હોય તો પણ મુસાફરી સારી. એરની તો કેન્સલ કરાવેલ પછી તુરતમાં મળતી ન હતી.
તમારે પરમાર્થ સંબંધી બે વાત યાદ રાખવી. નિવૃત્તિ હોય ત્યારે સ્વભાવમાં જ ડૂબી રહેવું. પ્રવૃત્તિ હોય ત્યારે બહાર નીકળવું પણ જાગૃત રહેવા પ્રયત્ન કરવો. પ્રવૃત્તિ પૂરી થયે પાછા સ્વભાવમાં ડૂબ થઈ જવું. એમ પુરુષાર્થ ચાલુ રાખી ભેદજ્ઞાન ધારાવાહી કરવું. બીજી વાત ઉદયમાં આવે તે સમપણે વેદવું એટલે હર્ષ કે ખેદ સિવાય વેદવું.
Jain Education International
શ્રીમાન્ સુજ્ઞ મુમુક્ષુભાઈશ્રી ચિમનલાલભાઈએ રોજ આત્મસિદ્ધિ અનુકૂળ ટાઇમે વાંચવી તેમજ વચનામૃતમાં જે કાવ્યો છે તે (શતાવધાન સિવાયના) રોજ એક કાવ્ય તથા ચોવીશીમાંનું એક સ્તવન વાંચવું.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
ચિ. મિનલકુમારીને બીજા વખતનું ૨૯મું વર્ષ ચાલે છે તે પૂરું કરવું. અને વચનામૃતનું એક કાવ્ય અને ચોવીશીનું એક સ્તવન ક્રમસર
For Personal & Private Use Only
૧૮૯
www.jainelibrary.org