________________
અનુભવ પ્રકરણ ક્રમસર રોજ પાંચ દશ શ્લોક રોજ વાંચવા.
શ્રીમાન્ દાનવીર શેઠ ચિમનલાલભાઈ તથા બન્ને માજીને વંદન. તમોને ખુશી મઝામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
ભેદજ્ઞાન ધારાવહી થાય તેવો પુરુષાર્થ ચાલુ હશે. હરતાં-ફરતાં, પ્રવૃત્તિ-નિવૃત્તિમાં અખંડ જાગૃતિ રહેવી જોઇએ. આત્મા સ્વરૂપભાવમાં પડ્યો હોય, અને મન, વચન, કાયાના યોગ જરૂર પડ્યે તેની પ્રવૃત્તિમાં હોય એવી સ્થિતિ સહજ ૨હેવી જોઇએ. ૨૫મા વર્ષે કૃપાળુદેવની સતત એવી સ્થિતિ હતી. આંક ૩૬૬ કે પછીના પત્રો વાંચશો.
૪૧ બ્રુ
ધી બોમ્બે ગ્રેઇન મરચન્ટસ સેનીટોરીયમ, તીથલ, વાયા : વલસાડ, તા. ૨૨-૩-૮૦
આત્મજ્ઞાનના સાધનો અને પૂ. હેમચંદ્રસૂરિના અનુભવના શ્લોકો ક્રમસર ફરી ફરી વાંચશો.
અહીં તો સુંદર અને શાંતિનું વાતાવરણ છે.
ત્યાં બધાને વંદન. મા૨ી તબીયત સારી છે. તમોને ખુશી આનંદમાં ચાહું છું.
૧૮૮
Jain Education International
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
гд વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org