________________
L
000, દા મી. Edwin હતા તે દરમ્યાન ચિ. મિનલ ત્યાં આવી ગઈ તે સારું B
3 થયું.
បលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
નિશાન તો પાડવાનું છે. (દ્રવ્ય પ્રગટ કરવાનું, એવો તમારો નિર્ણય 5 વી છે તે ધન્યવાદને પાત્ર છે. તે માટે હાલ તો પૂ. છોટાભાઈના પત્રોનું વી વાંચન, મનન, પરિણમન વિશેષ ઉપકારી છે. થોડું જ બાકી છે. ! | પૂ. શ્રીમાન ચિમનલાલભાઈને તથા બન્ને માજીઓને વંદન. તમોને વી ખુશી મઝામાં ચાહું છું. આં. ૫૪૮ બીજો તથા ત્રીજો પેરા તેમજ આં.૯૦૧, ૯૧૩ વાંચો.
લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન
૦ ૪૦ ૭. બોમ્બે ગ્રેન મરચન્ટ સેનીટોરીયમ, તીથલ,
તા. ૧૮-૩-૮૦ B આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
ત્યાંથી નિકળી કાલે સવારે અગિયાર વાગતાં ખુશીથી પહોંચી લા ગયા. સ્થાનક ઘણું સુંદર છે.
ભેદજ્ઞાન ધારાવાહી થવા પુરુષાર્થ ચાલુ કરેલ છે ને ચાલુ રાખશો. | નિવૃત્તિમાં સતત જાગૃતિ રહે તે પુરુષાર્થ પ્રથમ કરવો. જેથી પ્રવૃત્તિમાં B જાગૃત રહેવાનું હળવે હળવે સુગમ થાય. આત્માની સમાધિ રહે IE. અને મન, વચન, કાયાના યોગ કામ કરતાં હોય છતાં ભેદજ્ઞાન રહે. જ્ઞાનધારા અને કર્મધારા સતત બેફાટ રહે તેટલી સતત જાગૃતિ રાખવા પુરુષાર્થ કરવાનો છે. તે માટે પૂ. છોટાભાઈ દેસાઈના પત્ર વા વાંચવા. ૨૫મું વર્ષ-વચનામૃત-છેલ્લે સોભાગભાઈને સમાધિ રહે છે. 3 વી, ઉપરાંત જ્ઞાનસારમાંથી આત્મજ્ઞાન માટે સાધનો અને પૂ. હેમચંદ્રસૂરિનું "OOOOOOOO
O /
ഹുഹുഹു
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org