________________
વાં રોજ વાંચવાનું રાખવું. મારી તબીયત સારી છે. બધાને ખુશી મઝામાં 5 વી ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૪૩ ૭.
તા. ૨૯-૪-૮૦
// સહજાત્મસ્વરૂપાય નમઃ | તા પ. પૂ. ગુરુદેવાય નમઃ વ હમણાં સાંજના ૪ વાગ્યા છે. આત્મ નિશ્ચય (અધ્યાત્મસાર) | વી વાંચતી હતી, અને ટપાલ આવી, તમારો પત્ર જોયો. ઉપરથી અક્ષર 5 વી ઓળખ્યા, ફોડ્યો, વાંચી ખૂબ ખૂબ આનંદ થયો છે. આજે તરત જ 5 aો જવાબ લખું છું. આત્મનિશ્ચય-દર્શન ખરેખર Boring હજુ પણ
લાગે છે. પણ વાંચું છું. બીજો પણ સ્વાધ્યાય ચાલે છે. જ્ઞાનસાર| વચનામૃત-છોટાભાઈના પત્રો- સ્તવન-છોટમની વાણી-એ બધામાં ખૂબ વી મઝા આવે છે. બીજું અગત્યનું સ્વરૂપ પ્રાપ્તિ પછી છેલ્લા ત્રણ પત્રમાં
સહજ થવા માટે પુરુષાર્થ માટે મને ધક્કો મારો છો, મને ખબર છે. 3ી પણ તમો ધારો છો તેટલો ઝડપથી પ્રોગ્રેસ કદાચ નહીં થતો હોય |
પણ સતત-ક્ષણે ક્ષણે નિવૃત્તિમાં સ્વભાવમાં રહેવાની ટેવ (અંગુઠાની | જેમ) પાડવાની છે-જેના પુરુષાર્થમાં છું. પ્રવૃત્તિમાં બહાર નીકળી વા જવાય છે. પણ ચોક્કસ નાના છોકરાના અંગુઠાની જેમ ટેવ પડી
જશે. તમને ખરેખર મને ઊંચે લેવાની સતત ચિંતા (ભાવ) થાય વી છે. તેનો મને ખ્યાલ જ છે. મને પણ Telepathy- સામા ભાવ વા આવે જ છે. તમારા ભાવ પ્રમાણે Progress કર્યો અને હજુ થશે વી જ. આપની અસીમ કૃપા પણ છે જ.
lef O
r omoOOx વીર-રાજપથદર્શિની-૧
|uuuបបបបបបបបបបបបបបបបបបបបបបបបបUUUUUUuuuuuuuud ។
000000VU7VVVUUUUUU
૧૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org