________________
વા વર્ષ ૨૭, આંક-પર૫ની ભલામણ લખવાનો હતો, ત્યાં તમોએ એ . વી જ પત્ર સવિસ્તાર લખ્યો છે જાણી આનંદ થયો. આંક-૫૪૧ જોશો. 5
વર્ષ ૨૮, આંક ૫૬૮, પક૯ તથા ૫૭૨ વાંચી વિચારશો.
શરીર બતાવવા બુધવારે સુરેન્દ્રનગર ગયો હતો. શ્રી ત્રિવેદીએ 5 લો તપાસી કહ્યું કે લગ્ન ઘણા ચોકખા થયા છે. સ્યુટમના તપાસમાં રિપોર્ટ ગયા અઠવાડીયા જેવો જ છે. દવા તે જ રાખી છે, ફેરફાર નથી કર્યો. 5 બુધવારે બતાવવા આવવા કહેલ છે. મને પણ તબિયતમાં સુધારો જણાય છે. આ ચોથું વીક છે. ડૉકટર કહેશે ત્યાં સુધી ચાલુ રાખીશ. B
સાધકોએ કષાયો (અંદરના) સાથે યુદ્ધ કરવું પ્રસંશનીય છે. તે 5 | ચારિત્ર મોહનીયના યોદ્ધા છે, પણ સંકલ્પ-વિકલ્પ નહીં કરવા જોઇએ. B વા કારણ તેથી આર્તધ્યાન થાય છે જે નવા કર્મબંધનો હેતુ છે. વી શ્રીમતિ મધુરીબેનના પતિશ્રી આર.ડી. શાહને માઇલ્ડ એટેક આવતાં વી શ્રી મેઘમુનિ કન્યાશાળાનો પ્રોગ્રામ હવે નક્કી થશે તેમ સાંભળેલ હતું. વી અમો તા. ૨૦થી ૨૮ સુધી વેરાવળ હઇશું.
શ્રીમાનું શેઠ ચિમનભાઈને વંદન. બંને પૂજ્ય માજીને વંદન. ચિ. મિનલને બધા યાદ કરે છે. તમોને ખુશી આનંદમાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૦ ૩૮ ૭
તા. ૧૨-૨-૮૦
બ થઈ છે.
orrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | પ. પૂ. સદ્દગુરુદેવાય નમઃ તોતથા મિનળ સુખરૂપ મુંબઇ પહોંચી ગયા છે. ઉદાસીનતા લાગવા 15
૧૮૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org