________________
ક0000000000000 વા વર્ષ ૨૦ના વર્ષના અમુક આંક વિષે લખ્યું તે બરાબર છે. આંક 9 વ ૪૭૧-૪૭ર તમોને બરાબર સમજાય છે એટલે ૪૬૩ તરફ ધ્યાન વી દોરું છું, જોકે મને ખબર છે કે તે તમારા ખ્યાલમાં છે.
યોગસારના દોહરા અગાઉ લખ્યા હતા અને આ વખતે ૩૪,૪૮, વી ૫૦,૫૧,૫૮, ૭૦, ૭૨ લખ્યાં તે સહુ સરસ છે. વળી પૂ. મધર બુક
આપી તેના છે એટલે તમારી ભૂમિકા પ્રમાણે બધું યથાતથ્ય સમજાય તેથી આનંદ આવે. જ્યારે આપનું દ્રવ્ય પ્રગટ થશે ત્યારે સમયસાર, પ્રવચનસાર, યોગસાર બધું યથાતથ્ય સમજાશે અને અનુભવનો ઓર આનંદ આવશે. Gી હવે તા. ૨૩ અમદાવાદ ૫. મુ. નંદલાલભાઈના ઘેર થઈ તા.15
૨૪ સવાર જયંતી એક્સપ્રેસમાં ફાલના ઉતરી રાણકપુર જવાનો પ્રોગ્રામ નાતાલનો આ લોકોએ ગોઠવેલ છે. કહે છે કે શાંત સ્થળ વ સારું છે. તા. ૧-૧ રવાના થઈ તા. ૨-૧-૮૦ સાયેલા આવશે.
તમો બધા ખુશીમાં હશો. બન્ને પૂ. માજી તથા પરમ સુજ્ઞશ્રી B ચિમનભાઈને વંદન. તમોને ખુશી આનંદમાં ચાહું છું. શરીર પ્રકૃતિ B હૈ સારી અને સ્વસ્થ છે. લી. સંતચરણ સેવક લાડકચંદ મા. વોરાના આત્મભાવે વંદન ૭ ૩૭ ©
તા. ૧૨-૧-૮૦ || ૐ ||
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સદ્દગુણાબેન, મુંબઈ
ઇન્વેન્ડ પત્ર આજે મળ્યો. ચિ. મિનલનો પત્ર મોડો મળતાં ટેલીફોનતી કે ALખુશીથી પહોંચ્યાના ખબર મળી ગયા હતા. crverrurrrrrrrrrrrrrrr
આધ્યાત્મિક પત્રવ્યવહાર
000000000000000000000000000
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA.
૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org