________________
Vurvur
૦૦૦૦૦૦૦૦૦૦૦
Lજ
છે
, વા ભાગ બીજો પૂરો કરે, તેણે હમણાં સારી ઝડપ કરી.. વ તમોએ લખેલ સમતાની વ્યાખ્યા યથાતથ્ય નથી. ત્રણે કાળમાં 5 Gી આત્મપ્રદેશોમાં વધઘટ નથી. ગયા ભવમાં આત્મદ્રવ્ય જે અસંખ્યાત 45
પ્રદેશાત્મક આપણું હતું તે પ્રમાણે આ ભવમાં છે અને આવતા ભવમાં B તેમજ રહેશે. તેમાં વધઘટ ન થાય તે સમપણું એટલે સમતા.
જ્યાં સુધી આત્માની પ્રાપ્તિ ન થાય-પ્રગટ ન થાય ત્યાં સુધી 5. આત્માના ગુણ, લક્ષણ અને સાધનની અપૂર્વતા તરફ વધારે રૂચિપૂર્વક |
ધ્યાન આપીએ તો આપણું કામ વહેલું પૂરું થાય. તમારો પુરુષાર્થ B 3 ચોવીસ કલાક પૈકી મોટા ભાગે એ જ છે પણ આ તો સહજ સૂચન છે. B
કોઈ આંકનું ધ્યાન દોરવા લખ્યું તો “હરિનો મારગ છે શૂરાનોGી કાયરનું નહિ કામ જો ને” – પ્રિતમનું પદ ઘણી વાર વાંચ્યું હશે પણ 5 વધુ ધ્યાન દઈ ઓર વાંચશો.
શ્રીમાન શેઠશ્રી ચિમનભાઈને વંદન, બંને માજીને ખાસ યાદ કર્યાનું વી કહેશો. ચિ. મિનલકુમારીને પ્રેમ. તમોને ખુશી મજામાં ચાહું છું. વી પ.મુ. સુભદ્રાબેનનું તમારા અભિપ્રાય મુજબ થઈ જશે તેમ લાગે છે. 5
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 3 ૨ ૩૬ ૭.
સાયલા, તા. ૧૭-૧૨-૭૯ 3
ഹഹഹഹഹഹഹം
૦૦૦૦૦૦
_| સહજાત્મ સ્વરૂપાય નમઃ | વા આત્માર્થી બેનશ્રી સદ્ગણાબેન, હૈ મુમુક્ષુ ચિ. મિલનકુમારી સાથે સંયુક્ત પત્ર મળ્યો. વાંચી ઘણો સંતોષ
તા થયો છે.
૧૮૨
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org