________________
વ પૂ. માજી બિમાર છે – પથારીમાં જ છે. ખૂબ weakness લાગે વી છે – બી.પી. વગેરે, મારા બાને પણ એમ જ છે. c. U. Shah વી દિવાળી પછી લંડન જવાના છે. હું દિવાળી પર સાયલા આવી શકું કે ડી એમ લાગતું નથી. જોઇએ ! હવે શું થાય છે. કારણ કે c. C. Shah વી મુંબઈમાં હોય ત્યારે ખૂબ જંજાળ છે – ખાસ તે બીજાના માટે જ. વી પોતાને શું જોઇએ ? પણ સ્વભાવ પડી ગયો. મારે પણ એમની સાથે વ બંધાવું પડે છે. ૨૯, ૩૦, ૧ અમદાવાદ જવાના છે. બને તો સાયેલા વી આપના દર્શન માટે એકાદ કલાક આવવાનો વિચાર છે, પણ નક્કી E નથી. સી. યુ. શાહનો પ્રોગ્રામ પર મારા આવવાનો આધાર છે.
લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ ૭૦ ૩૫ ૭.
સાયલા, તા. ૨૯-૧૧-૭૯
Uouuuបលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល000001
00000000000000000000000000000000000000
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ | લી આત્માર્થી બેન સગુણાબેન, મુંબઈ
તા. ૨૨-૧૧નો તમારો લખેલ પત્ર તા. ર૬-૧૧ના રોજ મળ્યો વાંચીને સંતોષ થયેલ છે.
શરીરને જે ધાંસ (ખાલી ઉધરસ) હતી તેની દવા ડૉ. સાહેબની વી લીધી પણ તેનાથી ફેર નહીં પડતાં રાજકોટથી આ. ચુનીભાઈ આવેલા 5. તા તેઓને આવી ઉધરસ હતી તે મોરબીના વૈદ્યની દવાથી કફ છૂટી Gી મટી ગઈ. અને વૈદ્ય હીરાચંદભાઈ આવ્યા હતા તેમના કહેવાથી તે વી દવા ચાર પાંચ દિવસથી લેવાય છે તેથી ફેર ઘણો છે. તેથી ફિકર વી કરવી નહીં. દરકાર લઈ તમોએ પ્રીસ્ક્રીપ્શન મકલ્યું તે માટે આભાર.
ચિ. મિનલકુમારી ઉપદેશ નોંધ વાંચે તે પૂરું કરી વ્યાખ્યાનસાર
2 . |
આધ્યાત્મિક પત્રવ્યવહાર
[૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org