________________
વ તિરોભાવપણું છે તે પ્રગટ થાય. સ્થિતિ પણ એમ જ છે. યથાર્થબોધ5 વી છે. આ પત્ર ઘણીવાર મનન કરવાથી યથાર્થ સમજાઈ ગયો છે એટલે ?
લાંબુ લખતી નથી. આંક-૯૦૨-“જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવIE લી ભિન્ન-એ પણ સમજાય છે.
આંક ૨૩૯-સોભાગભાઈને કૃપાળુદેવ લખે છે, “જ્ઞાનવાર્તા સંબંધી વા અનેક મંત્ર આપને જણાવવા ઇચ્છા થાય છે.” ગુપ્તભેદ-એ શું કહેવા 5 , માગતા હશે.
આંક ૨૪૪-“પરબ્રહ્મ વિચાર તો એમ ને એમ જ રહ્યા જ કરે વા છે, ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે અને
કંઇને કંઈ (અભેદ) “(એટલે શું)” વાત સમજાય છે, પણ કોઈને હું કહી શકાતી નથી. Gી આંક ૨૪૭- “કૃપાળુદેવની દશા” - “ચિત્તની દશા ચૈતન્યમય વી રહ્યા કરે છે, જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી વી કરીએ છીએ.” (અમને અંશે એવું જ છે).” અમારે પણ એમ જ થાય વી છે કે અહીંયાનું બધું મૂકી સપુરુષના ચરણમાં ભાગી જવું - પણ શક્ય 3ી નથી. ઉદય બળવાન છે.” જે રસ જગતનું જીવન છે, તે રસનો લો અનુભવ થયા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. “(જીવ આખો વ દિવસ એમાં જ રહે છે).” તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેને વ રૂપે હરિને ઇચ્છીએ તેવે રૂપે હરિ આવશે.” આવશે? એવો ભવિષ્યકાળ Gી ઈશ્વર- ઇચ્છાને લીધે લખ્યો છે.
આત્માર્થી શાંતિભાઈ, નગિનભાઈ વગેરેને યાદી મુમુક્ષુ, પરમ થી મુમુક્ષુને યાદી. પૂજ્ય બા તથા સરોજ ભાભી,બાળકો વગેરે મઝામાં હશે. વી દિલીપભાઈ મઝામાં હશે. વા ચિ. મિનળ, આપને ખૂબ યાદ કરે છે. સાયલા જવું જવું કરે છે. થી પણ એનો કંઈ જોગ બાઝતો નથી. | UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
| ૧૮૦૧
nooooooooooooooooooooooooooooooooooooooooooooooo
-
વીર-રાજપથદશિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org