________________
આંક ૩૨૮-“લેવેક ન રહી ઠોર, ત્યાગીર્વેકો નાહીં ઓર,
બાકી કહા ઉબર્ષોજુ, કારજ નવીનો છે!” “સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું, એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તો કોઈ કાળે વી ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં, અને જ્યાં કેવલ સ્વરૂપ સ્થિતિ છે છે, ત્યાં તો પછી બીજું કાંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું તો નહિ, હવે જ્યારે લેવું, દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ વી નવિન કાર્ય કરવાને માટે શું ઉગવું? અર્થાત્ જેમ થવું જોઇએ તેમ થયું વ ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય ?” ૩ આંક ૩૩૯-“અમને તો માત્ર અપૂર્વ એવા સત્ના જ્ઞાન વિષે જ Gી રૂચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે 5. હી છે, તે બધું આસપાસના બંધનને લઇને કરવામાં આવે છે.”
આંક-૩૩૫-“જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે વી નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે.” – એમ કૃપાળુદેવનું વ કહેવું છે-સત્ય છે. “માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે, ભજે છે, તે વી જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે.” આંક-૩૧૪- “જિન થઈ જિનવરને આરાધે, તે સહિ જિનવર હોવે રે;
ભંગી ઇલીકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.” “આતમજ્ઞાન કરે જો કોલ, સો ફિર ઇણમેં નાવે;
વાકચ જાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાલે.” વી આંક-૩૧૬-“એક પરિનામકે ન કરતા દરવ દોઈ” – એ આખો તી પત્ર દેહ-આત્મા એક ક્ષેત્રમાં રહી પોતપોતાના સ્વભાવમાં રહે છે. Gી દેહનાં પરિણામ બે ન હોય, ચેતનની અને દેહની જુદી જુદી ક્રિયા કે વા તથા પરિણામ થાય છે, એ યથાર્થ સમજાય છે. આ વસ્તુ સ્થિતિ 5 વી સમજાય તો જડને વિષેનો સ્વસ્વરૂપભાવ તે મટે ને સ્વસ્વરૂપનું જે B OOOOOOO
O OO આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૭૯ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org