________________
લા આંક ૩૫૭- “સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણE વ ઉપાધિયોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણીવાર | વ તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રૂચિના 5 હૈો કારણ રહ્યા નથી, જે કંઈ રૂચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન 5. Gી કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સન્શાસ્ત્ર 5 વા પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવા દાનાદિ પ્રત્યે 5 વી રહી છે, આત્મા તો કૃતાર્થ સમજાય છે.”
આંક ૩૬૦- “જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપસુખથી 5 વ કરીને પરિતૃપ્તપણે વર્તે છે. અને વિષય પ્રત્યે અપ્રમત્ત દશા વર્તે છે.”
આં. ૩૬૩-“અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો વી તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો | વી જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે.”
આં. ૩૬૨- “અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું વાં લક્ષણ છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવનો અકર્તા છું B | એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયી બુદ્ધિ, તે વિલય પામે છે.”
આં. ૩૨૨- “સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું વી ફળ નિશ્ચયે મુક્તપણું છે.”
જીવ એ પુદ્ગલી પદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો Gી આધાર નથી, તેના રંગવાળો નથી, પોતાની સ્વરૂપસત્તા સિવાય જે વા અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે 5
હોય નહીં. વસ્તુત્વ ધર્મ જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.” B વી એ પ્રમાણે સામાન્ય અર્થ “જીવ નવિ પુગલી' વગેરે પદોનો છે.
“દુઃખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, 5
ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન ચંદો રે.” * OO
O OOOOOOOOOOL
૧૭૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org