________________
00000000000000000000 0000vvvvvvvvvvvvvu
વ થઈ શકી નહીં. મારે એમ કહેવાનું હતું કે જોગ બાજતો નથી તેમ Cી તારા મમ્મી કહેતા હતા. તેણી તો આવવા ઉતાવળી થાય છે. ફોન IS વાં કપાઈ ગયો તેથી પત્ર આવશે, તેમ રાહ જોવાતી ત્યાં તમારો ૧૨/૧૧ 5 થી પત્ર તા. ૧૯/૧૧ પહોંચ્યો છે. વાંચી સંતોષ થયો છે. કારણ વચનામૃત 5 વા વાંચવાનું અને ધ્યાનનો પુરુષાર્થ ચાલુ છે. વર્ષ ૨પના ધ્યાન દોરતા | 3 આંક લખ્યા તે જાણેલ છે. વા યોગસાર, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય વિગેરે સ્વાધ્યાયમાં IPL 3 હવે સમજાય છે. તે જ્યારે તમારી ભૂમિકા થઈ છે ત્યારે. નહીં તો એE | સમયસાર વિગેરે ચક્રવર્તિનું ભોજન છે એમ તેમાં જ લખેલ છે. Gી સાધારણ જનસમાજ માટે નથી. યોગસારની ગાથા ગમે છે તે બરાબર 5 વ છે. ખરેખર ધ્યાનમાં આવી ગાથા સહાયકારક થાય તેવી છે.
સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા” એ કદી જુના થઈ જવા વી જોઇએ નહીં, કારણ તે આત્માના ગુણ-લક્ષણ છે. અને દ્રવ્ય પ્રગટ વ કરવું છે ને ? તેમાં તે ગુણો પ્રથમ પ્રગટ કરવાની આવશ્યકતા રહે
છે. તમને યથાર્થ સમજાણું છે. વી પ.મુ. કુમારપાળનું સમાધિમરણ થયું. ફક્ત ત્રણ મિનીટમાં હાર્ટફેઇલ 3ી સવારે ૮-૩૦ વાગ્યે થયું. ૫. મુ. સુભદ્રાબેનની સમજણ તથા હિંમત વી દાદ માગે તેવી હતી.
આં. ૪૬૬ ધ્યાન રાખવા યોગ્ય છે. આં. ૫૩૯ અને આં. ૫૪૧૪૩ જોશો. | શેઠશ્રી ચિમનભાઈને વંદન. ચિ. મિનલકુમારી ૩૨મું વર્ષ વાંચે છે, તો જાણી આનંદ, મઝામાં હશે. અહીં કાલે (ઝરમર) તથા આજ (ઠવધુ) થી વરસાદ ચાલુ છે. તમોને ખુશીમાં ચાહું છું. પૂ. બંને માજીને વીરવંદન. મુમુક્ષુબેન સરયુબેનને યાદી.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrris ૧૭૪૩
[ વીર-રાજપથદર્શિની-૧ |
AAAAAAAAAAAAAAAAAAAA000000000000000
**
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org