SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ “નિજનેનિઝથકી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય? સમ્યગ્દષ્ટિ જીવ તે, શીઘ કરે ભવપાર.” “મુનિજન કે ગૃહીજન જે રહે આતમ લીન, શીઘ્ર સિદ્ધિ સુખ તે લહે, એમ કહે પ્રભુ જિન.” “જે પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ, કેવળજ્ઞાન સ્વરૂપ લહી, નાશ કરે ભવ તાપ.” “ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ, લોકાલોક પ્રકાશ કર જાણે વિમળ સ્વભાવ.” વ. ૨૬, ૨૭મું વાંચતાં અત્યારે આ સ્ટેજમાં મને ધ્યાનમાં ટકવાની ! વા વધારે જરૂર છે. તે ઉપરના વર્ષમાંથી કાંઈ મળતું નથી પણ યોગીન્દુ B વી મુનિના દોહા ખરેખર પ્રેરણા આપે છે. સાગરમાં વચનામૃત-૩૩મું વર્ષ ચાલે છે. ઉપદેશામૃત પણ વંચાય છે. મિનલનું ૩૨મું વર્ષ વંચાય છે. લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ વાંચશો ૭ ૩૩ ૭. સાયલા, તા. ૧૮-૧૧-૭૯ 5 | ૐ || સહજાત્મ સ્વરૂપાય નમઃ | વ આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ તમારો ખુશીથી પહોંચી ગયાનો અને વિરમગામથી એકસ્ટ્રા ડબ્બો લાગવાથી આનંદથી પહોંચ્યાનો ફોન આવ્યો પછી ચિ. મિનલકુમારીએ કહ્યું કે બાપુજી ! મારે આવવું છે પણ કોઈ આવવા દેતું નથી ? તેવી B. Gી ફરિયાદના રૂપમાં હતી. જવાબ દેતાં પહેલા લાઇન કપાઈ ગઈ પછી 5. G ત્રણ કલાકે શરૂ થઈ પણ ડીસ્ટરબન્સ એટલું હતું કે વાત તેણી સાથે IE OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy