________________
Gી સમયસાર, પ્રવચનસાર વગેરેનો યથાર્થ બોધ સ્પષ્ટ સમજાય છે. B વી તેમાં આત્માને ગવેષવાનો છે. અને ધ્યાનમાં ટકવા માટે વધારે ઉલ્લાસ 3ી આવે એવાં શાસ્ત્ર છે. આ શાસ્ત્ર (ચોપડી) મારી બાએ મને ત્રણ | લાં ચાર વરસ પહેલાં વાંચવા આપી હતી - પણ તે અત્યારે યથાર્થ Gી સમજાય છે. આ દિગંબરનું શાસ્ત્ર છે, એમાં આત્માને સીધો જ 45 G પકડે છે અને ગવેષે છે. તો વર્ષ ૨કમાં સમતા, ઉરધતા, જ્ઞાયકતા એ આત્માના લક્ષણ Gી જાણવા જેવા છે. પણ એ હવે મારા માટે જુના થઈ ગયા. આપે B. વી મને ઘણી વખતે સમજાવ્યા હતા અને હવે તો મને યથાર્થ સમજાય વી છે, માટે લાંબુ કાંઈ પત્રમાં લખતી નથી.
સુભદ્રાબેનના Husband ના દુઃખદ સમાચાર જાણ્યા. ઈશ્વરને IP વ ગમ્યું તે ખરું. અત્યારે બન્નેને એકબીજાનો સારો સથવારો હતો, તે | GI તુટી ગયો. એકલા પડી ગયા. હું સાદડીમાં ગઈ હતી. ખૂબ હિંમત 15 વી રાખી હતી. આજે સાંજે રવિવારે ૯ થી ૮ ભક્તિ રાખી છે. હું જઈ વી શકું નહીં. કારણ ઝાલાવાડ સ્થાનક સભા ૭૫ વર્ષ પૂરા કરે છે તેનો |B વી અમૃત મહોત્સવ છે. તેમાં હું તથા C. U. Shah (પ્રમુખ) બન્ને મુખ્ય 15. Gી મહેમાન તરીકે છીએ. પણ એક બે દિવસ પછી એમને કંપની આપવા વી જઈ આવીશ. સર્યુબેનનો ફોન હતો. સોમવારે સ્વાધ્યાય માટે ૧૧ વ વાગે આવવાના છે.
આત્માર્થી શાંતિભાઈ વગેરેને યાદી, મુમુક્ષુ, પરમ મુમુક્ષુને યાદી. વી પૂ. બા, સરોજભાભી, દિલીપભાઈ, બાળકો વગેરે મઝામાં હશે.
હજી અહીંયા ગરમી સખત પડે છે. વ યોગસારની ગાથા જે યથાર્થ સમજાય છે. જે હંમેશા મગજમાં વી જ રમ્યા કરે છે ને ધ્યાનમાં ટકવા પણ ઘણી પ્રેરે છે, લાગે છે કે 3ી મોઢે જ થઈ જશે. હજી નીચેની ગાથા મને બહુ ગમે છે, બધી જ કે વા ગમે છે, પણ - oUQU000000000000000000000
વીર-રાજપથદર્શિની-૧
૧૭૪ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org