________________
વા એવો હે રામ ! સપુરુષોનો કહેલો સનાતન ધર્મ છે. એમ વસિષ્ઠ 3 કહેતા હતા. નિયમસાર શાસ્ત્રમાં પણ કહે છે કે –
પચખાણ :
IF OOOOOOOOOOOOOOOOOOOO૦૦૦૦૦૦૦૦૦૦૦
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે ધ્યાને આત્મને, પચખાણ છે તે જીવને.” વ પરમ આલોચના:- “જે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાને આત્મને, કે
નોકર્મ કર્મ વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરિકતને” B હું પરમ સમાધિ :- “વચનોચ્ચરણ ક્રિયા તજી, વીતરાગ નિજ પરિણામથી,
ધ્યાવે નિજ આત્મા જેહ, પરમસમાધિ તેને જાણવી.' 5 વી શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત :- “છોડી શુભાશુભ વચનને,રાગાદિભાવનિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે.” વ પરમ ભક્તિ :-“રાગાદિક પરિહારમાં, જે સાધુ જોડે આત્માને;
છે યોગ ભક્તિ તેહને, કઈ રીતે સંભવ અન્યને.” “સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને;'
છે યોગભક્તિ તેહને, કઈ રીતે સંભવ અન્યને.' વી પરમાર્થ પ્રતિક્રમણ :- “આત્મા જ ઉત્તમ અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે, |
- તે કારણે બસ ધ્યાન સો અતિચારનું પ્રતિક્રમણ છે.” 5 શાસ્ત્રસ્વાધ્યાયના નિયમસારના પદ છે. વચનામૃત ૨૯ મા વર્ષમાં વ ખાસ કંઈ છે જ નહિ. ૨૭મું વર્ષ ચાલે છે. Gી પરમાર્થ પ્રતિક્રમણ :-“રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાને આત્માને, તે જીવને પ્રતિક્રમણ છે.” 5 આ રીતે શાસ્ત્ર સ્વાધ્યાયના-નિયમસાર, યોગસાર, પંચાસ્તિકાય, 15
Ουυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org