________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે, અને એમ બનવું એ કંઈ કલ્પિત TE વી પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું કે
જ્ઞાન ઘટે છે, હોય છે, ક્વચિત્ જ્ઞાનના તારતમ્ય ક્ષયોપશમ ભેદે તેમ 5 નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે. તે પુરુષ 5. Gી તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, કે વ અનુભવરૂપ છે. એ એ પ્રકારો અત્યંતપણે દૃઢ થવા અર્થે શાસ્ત્રને વિષે B વી તે પ્રસંગો કહેવામાં આવ્યા છે.”
“ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આ આત્માનું વી સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે, તથાપિ એમ વા તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ IP 3ી ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે 5. તે વિસંવાદપણાને પામતું નથી.” વધુ આંક ૩૩૧- “ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ વા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં 15. વી સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું મહાભ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી 5
તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી 5 વી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ 3 વી વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.”
વર્ષ ૨૫, આંક ૩૮૬- “અત્ર ઉપાધિ નામે પ્રારબ્ધ ઉદયપણે છે. Gી ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે, જે IB વ વર્તે છે તે થોડા કાળને વિષે પરિપકવ સમાધિરૂપ હોય છે.”
આંક ૩૮૯-“અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે 5 | અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે સલ્તાન' સમજાય છે.”
આંક ૩૯૨- “જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું કે IN JO
O OOOOOOOOOOOOOOT
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
૦૦૦૦૦
૧૭૨
વીર-રાજપથદર્ફિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org