________________
તા. ૧૨-૧૧-૭૯
0000000000000000
|| સહજાત્મસ્વરૂપાય નમઃ | સદ્દગુરુદેવાય નમઃ
પત્ર લખવામાં થોડો વિલંબ થયો છે માટે માફી આપશો. વચનામૃત | વાંચવાનું ચાલે છે. ધ્યાનમાં પુરુષાર્થ ચાલુ છે. હરિ ઇચ્છા પુરી કરે. 5 છે જેમ બને તેમ જલદી દ્રવ્ય પ્રગટ કરવાનું છે ને !
યોગીન્દુ મુનિનું યોગસારના દોહા ધ્યાનમાં વધારે ટકવા માટે હૈ મદદરૂપ થાય છે.
(૧) નિર્મળ ધ્યાનારૂઢ થઈ કર્મ કલંક ખપાય,
સિદ્ધ થયા પરમાતમા, તે વંદુ જિનરાય (૨) તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિ લીન,
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. (૩) બેત્યાગી બેગુણ સહિત, જે આતમરસલીન, સુ.
શિઘ લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. (૪) જિન (આત્મા) સમરો, જિન ચિંતવો જિન ધ્યાવો મન શુદ્ધ,
તે ધ્યાતા ક્ષણ એકમાં, લાહો પરમપદ શુદ્ધ. આવી રીતે ૧૦૮ દોહા-ગાથા એક એકથી ચડિયાતા છે તે વાંચતાં- B આત્મા ઉલ્લાસ પામે છે, ધ્યાનમાં દઢ, વધારે ટકવાને પ્રેરે છે. વી. વચનામૃત વ. ૨૫ આં. ૪૧૧ - “ભગવતી વગેરે સિદ્ધાંતોને વિષે B વી જે કોઈ કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક ઉ વી થવા જેવું નથી. તીર્થંકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો કે Gી માત્ર યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા_ls
00000000000000(UUUUUU0UU
00000000000000000000000000000000000000000
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org