________________
9. ૩૧
૭.
સાયલા, તા. ૨-૧૦-૦૯ |
૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
_| સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેન સગુણાબેન,
તા. ૧૯-૯નો પત્ર તા. ૨૨-૯ના રોજ મળ્યો. અને વાંચી આનંદ IE થયો કે આંહિના પત્રમાં જે લખેલ તેનો અમલ ત્યાં પછી તુરત કરેલ | વી અને હવે ૨૪-૨૫ વર્ષ વાંચવા શરૂ કરતા આંક ૧૬૫ અને આંક |
૧૭૦ના પત્રમાં જ્યાં જેવું લક્ષ દોરાવું જોઇએ ત્યાં જ લક્ષ દોરાયું.E Gણ હજુ ૨૪ વર્ષમાં તેવા પત્ર છે, તે તરફ લક્ષ ખેંચાશે તેવી અહીં ખાત્રી IE છે. તેની મહત્તા જેટલી સમજાશે તેટલું આત્માનું વીર્ય વધારે ફોરવાશે
અને પ્રગતિ પણ તે પ્રમાણમાં થશે. વા છતાં આંક ૨૦૧માં “આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ... 5 લી પ્રાપ્તિ કરાવીએ.” મટુકીમાં નાખીને અદ્ભુત ભક્તિ, કીર્તન ગાયું છે કે વી તે તરફ ધ્યાન ખેંચું છું.
ગયા પત્રમાં આંક લખ્યા ન હતા તેમ આ વખતે પણ લખવા ન હતા છતાં એક આંક ઉપર મુજબ જણાવ્યો છે તે તમોને બહુ ઉપયોગી 5 થાય તેવી તમારી ભૂમિકા છે.
ત્યારબાદ તમારો ટેલીફોન ખમાવવાનો આવ્યો તેમાં મારા વતી વી આપના પૂ. માજી, આપના પૂ. સાસુજી શ્રીમાન શેઠ સી. યુ. શાહ અને ૩ ચિ. બેન મિનલબેનને ખમાવ્યા હશે. નહિંતર ખમાવશો. વી ચિ. મિનલકુમારીની સાથે પહેલા ઉપવાસના દિવસે વાત કરીને વી બહુ આનંદ થયો. તમોને ખુશી મઝામાં ચાહું છું.
લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન 3
T૦૦૦૦૦૦૦૦૦૦
૧૭૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org