________________
વા બાળકો મઝામાં હશે.
આત્માર્થી શાંતિભાઈ, નગિનભાઈ તથા સર્વે મુમુક્ષુ પરમ મુમુક્ષુ વી ભાઈબહેનોને મારી યાદ.
વર્ષ ૨૪, આંક ૧૭૦માં કૃપાળુદેવ લખે છે – અમને પણ લાગુ પડે વી છે કે, “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, ગ્રંથિભેદ થયો એક વા ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. વી હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવાની બાકી છે, જે વ સુલભ છે. અને તે પામવાનો હેતુ એ જ છે કે કોઈ પણ પ્રકારે
અમૃતસાગરનું અવલોકન કરતા અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં, ‘તુતિ વ તેહિ વિના બીજી રટના રહે નહીં.” પણ હજી એવું રહેતું નથી.
માયિક રહે નહીં.” એવું હજી નથી. આ પ્રમાણે આંક ૧૭૦કૃપાળુદેવની ઘણી ઝડપથી પ્રગતિ થતી જાય છે. જોત-જોતામાં પંદર | અંશે પહોંચી ગયા. પણ અમારી પ્રગતિ ઘણી ધીમી લાગે છે. પણ 3 આપના પત્રથી ૨૪મા વર્ષમાં કૃપાળુદેવનો આશય સ્પષ્ટ ઝડપથી વ સમજાયો. તે આપની પ્રેરણા લાગે છે. “ગુણઠાણા ઇત્યાદિકનો ઉત્તર | લખતો નથી. સૂત્રને અડતો નથી. વ્યવહાર સાચવવા થોડાંએક પુસ્તકોનાં
પાનાં ફેરવું છું. બાકી બધું ય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું વી છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના વી છે, અને યોગ (મન, વચન અને કાયા) પૂર્વકમ ભોગવે છે.” બીજા પત્રની પ્રેરણા આપશો, તો જ સમજાય છે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ
2000000000000000000000000000000000000000000
F
OOOOOOOOOOOOO | આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org