________________
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
0
00000000000000 વા આપે આ સંબંધી (ઉપરનું) ફરીથી સમજાવ્યું-લખ્યું, તે વાંચી ખૂબ 3 આનંદ થયો. પત્ર વાંચ્યા પછી એના પર લક્ષ-ધ્યાન વધારે કેન્દ્રિત 3 હું થાય છે. વા ગઈ કાલથી પ્રથમ ભાગ, વર્ષ ૨૪ આંક ૧૬૫ વાંચવો શરૂ કરી ? વી દીધો છે.
કૃપાળુદેવ જેવાને પણ કેવો ઉલ્લાસ! કેવા સરસ પત્ર કેવલ બીજા સંપન્ન માટે લખેલ છે. Gી “આપના પ્રતાપે આનંદવૃત્તિ છે-પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.” 5
એમને નિઃશંકપણે નિર્ભયપણું, નિર્મઝનપણું અને નિઃસ્પૃહપણાની વ ઘણે અંશે પ્રાપ્તિ થઈ જણાય છે અને “પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની
કરૂણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે.” અમે પણ Rા એમ ઇચ્છીએ છીએ.
આગલા મહાત્માઓએ બધા યોગ સાધન વડે બે ઘડીમાં તે (આત્મા) તે પ્રાપ્ત કરેલ છે-આપે પણ ૪-૮ દિવસમાં પ્રાપ્ત કરેલ, તે આત્માને હું નમસ્કાર. આપે લખ્યું કે આત્માની અનંત શક્તિ છે. એ તરફ વળવા વ માટે અમારું હમેશાં ધ્યાન ખેંચશો. “મોક્ષનો માર્ગ બહાર નથી, પણ વી આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.બે અક્ષરમાં માર્ગ રહ્યો છે.” |
પર્યુષણ નિમિત્તે સત્સંગ ખૂબ જોરથી ચાલતો હશે. મારું ત્યાં | વા આવવાનું પર્યુષણ પછી જ થશે એમ લાગે છે. ઇચ્છા ઘણી છે પણ સંજોગો અનુકૂળ નથી.
મિનલ ર૯મા વર્ષમાં વાંચે છે. મોરબીમાં ભારે ખુવારી થઈ | જાનમાલ બધાની જ. ઘણું ખરાબ થયું. M. P. Trust માંથી one lac 5 વ અને C. U. Shah Trust માંથી ૫૦,000 આપવા જાહેર કરેલ છે. 5 2. સરોજભાભીને Acidity માટે સારું હશે. પૂ. બા મઝામાં હશે. IS શિક 09
9 00000000000000
વીર-રાજપથદર્શિની-૧
000000000000000000000000000000000000000000000
૧૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org